SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ લોક પ્રજ્ઞપ્તિ તિર્ય, લોક : નક્ષત્રોનો પૂર્વાદિભાગોથી યોગ ક્ષેત્ર અને કાળ-પ્રમાણ સૂત્ર ૧૧૯ ता जेट्ठामूली अमावासं कुलं वा जोएइ, આ પ્રમાણે જ્યેષ્ઠામૂળી અમાસે કુલ સંજ્ઞક उवकुलं वा जोएइ। નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે. कुलेणवाजुत्ता, उवकुलेण वाजुत्ता, जेट्ठामूली કુલસંજ્ઞકનક્ષત્ર અનેઉપસંજ્ઞકનક્ષત્રમાંથી अमावासा जुत्तात्ति वत्तव्वं सिया । કોઈ એકનક્ષત્રનો જ્યેષ્ઠામૂળી અમાસે યોગ થવાને કારણે તે એ નક્ષત્રયુક્ત કહેવાય છે. १२.प. ता आसाढिं अमावासं किं कुलं जोएइ, (૧૨) પ્ર. અષાઢી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ? કરે છે?(શું)ઉપhસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે? (શું)કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? उ. कुलं वाजोएइ, उवकुलं वाजोएइ, कुलोवकुलं ઉ. કુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે, ઉપકુલસંજ્ઞક વનોદ્દા નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે. १. कुलं जोएमाणे अद्दा णक्खत्ते जोएइ । (૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) આદ્ર નક્ષત્ર યોગ કરે છે. २. उवकुलं जोएमाणे पुणव्वसू णक्खत्ते जोएइ । (૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે તો(એમાંથી) પુનર્વસુ નક્ષત્ર યોગ કરે છે. ३. कुलोवकुलं जोएमाणे पुस्से णक्खत्ते जोएइ। (૩) કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) પુષ્ય નક્ષત્ર યોગ કરે છે. ता आसाढिं अमावासं कुलं वा जोएइ, આ પ્રકારે અષાઢી અમાસે કુલસંજ્ઞક નક્ષત્ર उबकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । યોગ કરે છે, ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે અને કુફ્લોપકુલસંશક નક્ષત્ર પણ યોગ કરે છે. कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता, કુલસંજ્ઞક નક્ષત્ર, ઉપકુલસંજ્ઞકનક્ષત્ર અને कुलोवकुलेण वा जुत्ता, आसाढिं अमावासा કુલોપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક जुत्तात्ति वत्तव्वं सिया।' નક્ષત્રનો અષાઢી અમાસે યોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે. - મૂરિય. ૧. ૨૦, વાદુ. ૬, ૩. ૩૬ બરાજે જુવાનભા ગોળ રો-ચ- નક્ષત્રોનો પૂર્વાદિભાગો સાથે યોગ-ક્ષેત્ર અને કાળ પ્રમાણ : ૨૧૬૨. ૫. તા તે પર્વમા'T ? મfew ત્તિ વણા , ૧૧૬૯. પ્ર. (નક્ષત્રોનો) પૂર્વાદિભાગો સાથે યોગ (ક્ષેત્ર અને કાળ પ્રમાણ) કેવો છે? કહો. ૩. (૪) તા gift of ગઠ્ઠાવીસા વેતાળ, ઉ. (ક) આ અઠ્ઠાવીસ નક્ષત્રોમાંअस्थिणक्खत्तापुत्वंभागा, समखेत्तातीसइ કેટલાક નક્ષત્ર છે જે દિવસના પ્રારંભમાં मुहुत्ता पण्णत्ता। (ચંદ્રની સાથે) સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત પર્યત યોગ કરનારા કહેવામાં આવ્યા છે. (ख) अस्थिणक्खत्तापच्छंभागा,समखेत्ता तीसइ (ખ) કેટલાક નક્ષત્ર છે જે દિવસના અંતિમमुहुत्ता पण्णत्ता। ભાગમાં (ચંદ્રની સાથે) સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત પર્યત યોગ કરનારા કહેવાય છે. ૨. (૪) નવુ. વ. ૭, સુ. ૧૬૪ () વન્દ્ર. ૫. ૨૦, મુ. ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy