SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૧૦૨ તિર્યફ લોક સૂર્યની એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ક્ષેત્ર-ગતિ ગણિતાનુયોગ ભા.-૨ ૧૩૯ २.से निक्खममाणे सूरिएणवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अअिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ। ता जया णं सूरिए अभिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगे णं राइंदिए णं विकंपइत्ता विकंपइत्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ३.से निक्खममाणे सरिए दोच्चंसि अहोरत्तंसि अभिंतरं तच्चं मण्डलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभिंतरं तच्चं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं पंच जोयणाई पणतीसंच एगट्ठिभागेजोयणस्सदोहिं राइदिएहिं विकंपइत्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्ठिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया। (૨) (સર્વ આભ્યન્તર મંડળમાંથી) નીકળતો એવો સૂર્ય નવાં સંવત્સરના દક્ષિણાયનનો પ્રારંભ કરતો એવો પ્રથમ અહોરાત્રમાં આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક અહોરાત્રમાં બે યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલા ક્ષેત્રને પાર કરે છે. ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બેભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (૩)(આભ્યન્તરાનન્તર મંડળમાંથી)નીકળતો એવો તે સૂર્ય બીજા અહોરાત્રમાં આભ્યન્તર તૃતીય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આભ્યન્તર તૃતીય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે પાંચ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલા ક્ષેત્રને બે અહોરાત્રમાં પાર કરે છે. ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એકસઠ ભાગોમાંથી ચાર ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ હોય છે. આ પ્રકારે આ ક્રમથી નીકળતો એવો સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તર મંડળને સંક્રમણ કરતો કરતો પ્રત્યેક અહોરાત્રમાં બે-બે યોજન અને એકમુહૂર્તનાએકસઠભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલા ક્ષેત્રને પાર કરતો-કરતો સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વાભ્યન્તરમંડળથી સર્વબાહ્ય મંડળ પર્વત ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સર્વાભ્યન્તર મંડળને છોડીને એકસો ત્રાંસી અહોરાત્રમાં પાંચસો દસ યોજન જેટલા ક્ષેત્રને પાર કરીને ગતિ કરે છે. एवं खलु एएणं उवाएणं निक्खम्ममाणे सरिए तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणेसंकममाणे दोदोजोयणाईअडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगं मण्डलं एगमेगे णं राइदिएहिं विकंपमाणे विकंपमाणे सव्वबाहिर मण्डलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए सव्वब्भंतराओ मण्डलाओ सब्ब बाहिरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वब्भंतरं मण्डलं पणिहाय एगे णं तेसीए णं राइंदियसए णं पंचदसुत्तरजोयणसए विकंपइत्ता विकंपइत्ता चारं चरइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy