SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થાપત્યીયો અને મહાવીરનો સંઘ ૧૯૧ ૪૨. કલ્પથેરાવલીમાં તેમના અનુક્રમ–ભારદ્વાજ, અગ્નિવેસાયન, વસિષ્ઠ, કાશ્યપ, ગૌતમ, હારિતાયન, કૌડિન્ય, અને કૌડિન્ય ગોત્રો બતાવ્યાં છે. પરવર્તી સાહિત્યમાં તેમને બ્રાહ્મણ ગણ્યા છે. ૪૩. શ્રેણિકને સ્થાનાંગ(દ૯૧)માં ભાવી તીર્થકર જણાવ્યો છે. ૪૪. આ જિતશત્રુ એક હતા કે અનેક તે કહેવું, કઠણ છે. વળી જિતશત્રુ એ ખરું નામ છે કે ઉપાધિ છે તે પણ અનિશ્ચિત છે. ૪૫. ભગવાનના મામા, કૂણિકની માતાના પિતા. તેમને ઉપલબ્ધ આગમમાં મહાવીરના દર્શને આવતા જણાવ્યા નથી. વળી શ્રમણોપાસક એવું વિશેષણ પણ મળતું નથી. છતાં તેઓ મહાવીરભક્ત હતા એ આપણે તેમની સગાઈ ઉપરથી અનુમાન કરી શકીએ છીએ. ૪૬. સ્થાનાંગ(૬૯૧)માં સંખ અને સમગને ભાવી તીર્થકર બતાવ્યા છે. પોખલીનું બીજું નામ સાંગ હતું. કલ્પ(૧૩૫)માં તેમને શ્રમણોપાસકમાં મુખ્ય બતાવ્યા છે. ૪૭. સ્થાનાંગ(૬૯૧)માં રેવતીને ભાવી તીર્થકર કહી છે. સુલસા અને રેવતીને કલ્પસૂત્રમાં (૧૩૭) શ્રમણોપાસિકાઓમાં મુખ્ય ગણાવી છે. ૪૮. સુલતાને ટીકાકારો રાયગિહના નાગની પત્ની જણાવે છે. તેને કલ્પમાં શ્રમણોપાસિકાઓમાં મુખ્ય કહી છે અને સ્થાનાંગમાં ભાવી તીર્થકર જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy