SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૪૫ રતન સિંહાનસાર શ્રી શાંતિ બેસાર્યા, તેલ સુંગધ અપાર મરદન તિહાં કર્યુએ, ખીર સમુદ્ર વરનીર જિનનઈ નહવરાવી, લુહી કોમલચર કરેવિલે પણે એ. ૫ ૨૦ | ખૂપ રતનમયસાર મસ્તકિ પહિરાવિ, કાનિ કુંડલ ગલઈહાર બાંહિ બહિરખાંએ, સોવન સમુદ્રકી હાથિ-સોહિ અતિભલીએ, ઈમ આભરણ અનેક પહિરાવી વલીએ.. ITI. (ઢાલ : ઉલાલાની) તિલક સોહાવીએ ભાલ, આંયાં નયનવિશાલ, ચંદ્ર ન ખોલી કરાવી કુસુમમાલ પહિરાવી... | ૨૨ છે. અચિરાપૂરીએ હરખાઈ, વિકસિત નપણે એ નિરખઈ, જાન તણો નહીં પાર ઉત્સવથાએ અપાર... | ૨૩ || રાજકુંઅરિ પ્રભુ પરણી નયણઈ હરાવિએ હરણી, આદિ જસોમતી જાણી, રૂપ સોભાગની ખાણી. | ૨૪ || તે હર્યું ભોગ વઈ ભોગ, પૂરવ પુન્ય સંયોગ, શાંતિનાથ ભગવાને ૨૫૦૦૦ હજાર સંસારલીલા ભોગવીને સંયમનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગનું ભાવવાહી વર્ણન કરતી કવિની પંક્તિઓ નીચે મુજબ છે. (ઢાલ : દીઠાં સામિની સપનડાંએ). સરસવરસ વચવશ એણી પરિ, અજપાલઈ સાર, લોકાંતિક સુર એણે અવસરિ બોલઈએ (૨) વચન ઉદારકિ. | ૭૬ | સ્વામી સંયમ આદરભુ, સુખ લહિ (૨) જિણિ સવિ જીવકિ, પર ઉપગાર ધરી મનઈએ કરૂણાએ (૨)કરો સદીકિ. | સ્વામી ! ઈમ સુણી જિનરાજીરે, દેઈ સંવચ્છરદાન, કોડિ ત્રણસઈ કોડી અાસી, લાખએ (૨) અસી વલિ માનિકિ.... સ્વામી : || ૭૭ રોકwઈ ઈમ ઘડી છલગઈ, અવરદાતુકાર, અનઔષધ વસનાં રે આપીઈએ (૨) દાન અપાર કિ.. સ્વામી | ૭૮ | કુમર ચક્રાયુ ઘ તિહાં રે થાપીયું વરભૂપ, જિનકરિ ચારિત્ર ભાવના રે જોઈય(ર)સંસાર સરૂપ કિ... સ્વામી | ૭૯ છે. ઈણિ અવસરિ ઈંદ્ર અઘલા સપરિવાર મિયંતિ ખીર, સમુદ્રજલઈ કરી રે જિન નઈએ(૨)Çવણ કરે તહિ. સ્વામી | ૮૦ || વિલેપી બાવનિચંદન, વસ વેષ સફાર સિંહાસન બઈ, સારીયારે તનુ કરિ સવિ શણગાર કિ.. સ્વામી | ૮૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy