________________
૩૬૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પણમીએ સામીઅ વીર જિણંદ લોઆલોઆ પયાસ દિણિંદ અશા ધી અરાયણ ભેઉ બેભણિ સુકિંપિકુ તુહિ નિસુણિઉ મગધ દેસ દેસહ પરિદ્ધિ, રાયગિઈ તહિ નયર પસિદ્ધ શ્રેણિક રાજા તિહા બહુ બલવંતા હો. ધનખંડહાંધાન નદીઅંતા અન્ન દિવસ રમવાડી જાઈ મંકુચ્છઉણઠાઈ, તિહિં તયર તલિદિક મુણિંદ જસસિરિ ઉલકઈઝાણ દિણિદ. રૂપવંતસમરિ સુકુમાલો નવજીવન ભરીનયણ વિસાલા, પેખવિ મહરિસિ પભણિ સુઉ સિરાઉ તેઈ ઠાંઈ લીધઉ સંયમ ભાઉં. | ૪ || તે નિસુણીએ પણભઈ મુનીના હોમહારાયકુંક ઉમણા હો, ઈણિકારણ માઈલીધી દીખા સુગુરુ પાસિ મઈ પામીએ સીષ. પહસિકની વપભાઈ મુનીના હો રિદ્ધવંત તું કાંઈ અનાહ, હું અચ્છઉ બલવંતા વિસયસુખ ઉ માણિમહતા.
અનાથી મુનિ પોતાના સંસારી જીવનની વેદનાનો પ્રસંગ શ્રેણિક રાજાને કહે છે. યુવાનીમાં નેત્ર અને શરીરમાં દાહ પીડા એવી ભયંકર હતી કે કોઈ રીતે તેનાથી શાંતિ થતી ન હતી. કવિના શબ્દો છે. (ગાથા – ૧૧ થી ૧૮).
કોસંબીનયરી રિદ્ધિવંત નામિ ગુણવંત વણિ મની, ઉપન્નઉ રાગોહિણી દુઃખી હિંવી સરિઉ ભોગા.
|| ૧૧ | દેહમાહિ ઉપન્નઉ દાહ માડિએ ભણહું તન ઉચ્છા હો, સજનિ વેદ વૃંદામલીઆ કોઈન નાહ રાગિભેલીયા.
|| ૧૨ || મિલિઆ વેદ બહુ ભતિવંત ઉસડ કર ઈતિ મઝમહંત, પણ ઈકઈ નવિ ટિઈ દાહો તોહિ છતે કુકુંઉં અણાતો.
|| ૧૩ II પિતા સહુ મુજ કારણી દેઈ પુણિઓ વિપીડન હુવેઈ ભાઈ, મહા દુઃખ મનિ ધરઈ તો ઈમ નવિ દુખ ઉતરઈ.
| ૧૪ || સયલ સહાયર કરઈસુખા તેહ વિલીજઇખિણ નવિ દુઃખ, દુઃખિઈ બહિ નિહાઈ આસીસ પીડન ફટઈરાતિ નઈ દીસા. અંશુ પ્રવાહી લોયણ સુ અંગા મજ્જ કલત્ર દેઢ અંગ, વિલવણ સુહ મિલ્લેઈ તોઈ ન મઝ દુઃખ સાલેઈ. ઈણિ દુઃખી પુણ ભોગઉ રયણી મ%િ ચિનેવાલાગી, એહ પીડજઈ મજ્જાએ પરતસ ભાર સંજમ લેઈ.
|| ૧૭ || ઈમ ચિંતિ અ કે સુતઉજામ ગઈ પીડા રવિ ઉગઉ તામ, પૂછી નવજાઈ સયણ હવન્ગ સંયમ ગહિલ સિવપુર મગ્ન.
| ૧૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org