SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ખદ અનુપભાઇના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યુ એ વ્યાજખી છે, એએનાં વચન પ્રમાણે અને તે સારું છે અને એએનું વચન કબૂલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યાના સમુદાયમાં આ મામત લખી તેમના અભિપ્રાય મંગાવ્યેા. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સમ્મતિ આપી. તેમની સમ્મતિ આવ્યા બાદ ખીજા સાધુઓ તથા શ્રાવકાને કાગળ લખી તેમને પૂછ્યું. તે લેાકેા જવાબ લખે તેના જવાબ પાછે લખી સમાધાન કરી તેએના અભિપ્રાય એ પ્રમાણે કરવાને ઘણાને વિચાર આવ્યેા. વળી કેટલાક અમદાવાદના ભાઈ એ અને કેટલાક સાધુઓને વિચાર મળતા નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી સિદ્ધિસૂરિજી છાણી ચામાસુ રહ્યા હતા, તેમની પાસે સુરત અમદાવાદ વગેરે ગામેાના કેટલાક ભાઈ એ આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઓને એ ખબતમાં સેનપ્રશ્ન, હીરપ્રશ્ન વગેરેના પુરાવા આપી તેઓનુ સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા. આવી રીતે આખા હિંદુસ્થાનમાં રૂબરૂમાં વા કાગળની લખાપટીથી સમાધાન કરી એકત્ર કરી એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મમ્બુર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુજ માણસાનાં હૃદયમાં ન રુચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત રી પ્રતિક્રમણ જુદું કર્યું. બાકી બધે એક થયું હતું. આ એએની ગુરુભક્તિ જણાય છે. ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy