SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ ફરી જવાને છે ? તાત્પર્ય કે આ બધું તિષ શાસ્ત્રના નિયમથી પણ સ્પષ્ટ રીતે વિરુધ જ છે અને તેથી માનવા એગ કેમ હેઈ શકે? વળી આ મતવાળાએ “થે પૂર્વ તિથિઃ જા, વૃદ્ધા જા તારા' એ શ્રી ઉમાસ્વાતિ વાચકના પ્રઘોષને જે એ અર્થ કરે છે કે “પતિથિના ક્ષચે અપર્વ તિથિને ક્ષય કર અને વૃધ્યિતિથિને બદલે તેની પહેલાંની અપર્વતિથિની વૃદ્ધિ કરવી” એ પણ એટલું જ વિચારણીય છે; કેમ કે આ સૂત્રમાં “પૂર્વ તિથિ કરવી” એમ કહ્યું છે પણ “અપર્વતિથિને ક્ષય કરો” એમ કહ્યું નથી. આ કપિત અર્થ કરનારાઓને સહેજે પૂછવાનું મન થાય છે કે આ પ્રઘષવાક્યમાં તે પૂર્વો શબ્દ છે, અપર્વ શબ્દ કયાં છે ? વળી તિથિઃ પ્રથમાં વિભકત્યન્ત છે, એમાં છઠ્ઠી વિભક્તિને અર્થ શી રીતે લાવ્યા ? જે પ્રઘાષકારને “ક્ષય હોય ત્યારે અપર્વતિથિને ક્ષય કરવ” એમ કહેવું ઇષ્ટ હેત તે તેઓ પૂર્વા શબ્દને બદલે અપર્વ શબ્દ વાપરત, તિથિઃ શબ્દને પ્રથમ વિભક્તિને બદલે ષષ્ઠી વિભક્તિમાં મૂકત અને ક્ષય શબ્દ પૂર્લિંગ હેવાથી કાર્યા એવું સ્ત્રીલિંગ કૃદન્ત ન મૂકતાં કાર્ય: એવું પુલ્લિંગ કૃદન્ત મૂકત. એટલે ઉપરને અર્થ કઈ રીતે સંગત થતો નથી. વળી પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિને ક્ષય કર એ અર્થ કરીએ તે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તર તિથિની વૃધ્ધિ કરવી એ અર્થ નિષ્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy