SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીના સમયમાં વિચરતા નિગ્રંથ સાધુઓ, શ્રી ભદ્રબાહુ સ્વામીના આચાર્યો, ઉપાધ્યાયે અને શ્રી ભદ્રબાહુ પિતે (આષાઢ સુદિ પૂનમ) થી એક માસ અને વિસ રાત્રિએ વીત્યા પછી તરત જ પર્યુષણા કરતા હતા. અહીં એટલું સમજવા જેવું છે કે રાત્રિ શબ્દથી તિથિ સમજીને ગણના કરવાની છે, અને તેમાં પણ અધિક માસ ગણતરીમાં લેવાનું નથી. એવી જ રીતે વૃધ્ધિ તિથિના દિવસ બે છતાં તિથિ તે એક જ ગણવાની છે અને ક્ષીણ તિથિના પ્રસંગમાં એક દિવસે બે તિથિ હેય છે, તેથી ત્યાં તિથિ બે ગણાય છે, પણ ગણતરી ૫૦ રાત્રિની લેવાની છે. (આ પરથી સ્પષ્ટ થાય છે કે તિથિને ક્ષય એટલે મુદ્દલ તિથિ ઉડી જાય એમ નહિ, તેમ વૃદ્ધિ એટલે બે તિથિ નહિ, પરંતુ ક્ષય તિથિ એટલે સૂર્યોદયને નહિ સ્પર્શતી તિથિ અને વિધિ તિથિ એટલે બે સૂર્યોદયને સ્પર્શતી એક તિથિ.) આ વસ્તુ ધ્યાનમાં લેતાં બે પાંચમ વખતે પહેલી પાંચમે સંવછરી કરનારે અષાડ ચોમાસી પર્વ ચૌદશનું નહિ પણ પુનમનું કરવું જોઈએ, પણ તેમ તે તેઓ કરતા નથી તે ૫૦ દિવસને સિધ્ધાંત ત્યાં શી રીતે સચવાય? એ પ્રશ્ન ઊભું રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy