SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ચેથ પ્રવર્તાવી. તેમ ત્યારથી માંડી આજસુધી સર્વ શ્રમણસંઘે ચતુથી જ કાયમ રાખી છે અને ત્રણ માસી પર્વે જે પૂર્વે પુનમના દિવસે થતાં હતાં, તે ચિદશે કરવાનું નિશ્ચિત થયું કે જે આજ સુધી તે જ પ્રમાણે કરાય છે, કારણ કે એ રીતે ચામાસી પર્વ અને સંવત્સરી પર્વ વચ્ચે ૫૦ દિવસનું અંતર બરાબર જળવાઈ રહે છે. ચૌમાસથી સંવત્સરી કેટલા દિવસે થવી જોઈએ? એ વિષયમાં સ્પષ્ટ ખુલાસે આપણને શ્રી કલ્પસૂત્રનાં સમાચાર–પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે મળે છે – પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાલને એક માસ અને વીસ રાત્રિઓ વીત્યા પછી વર્ષાવાસની પર્યુષણ. કરતા હતા. મે ૧છે x x જેમ અમારા આચાર્ય, ઉપાધ્યાયે પર્યુષણ કરે છે તેમ અમે પણ એક માસ અને વિસ રાત્રિએ વીત્યા પછી પર્યુષણ કરીએ છીએ. હજી પહેલાં પર્યુષણા કરવી કલ્પ પણ તે રાત્રિ (ભાદરવા સુદિ પંચમીની રાત્રિ) ઉલ્લંઘન કરવી ન કપે. ૮ ઉપર્યુક્ત કલ્પસૂત્રના પાઠથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન શ્રી મહાવીર, તેમના ગણધર, ગણધરના શિ, તે પછીના વિરે આચાર્યો, શ્રી ભદ્રબાહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy