SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી વગેરે પાસે ગૃહસ્થાને માકલીને આ વર્ષે રવિવારે સંવત્સરી કરવામાં સ ંમતિ મેળવી લીધી. ભાદરવા સુદ્રી પહેલી પાંચમ-રવિવારે સંવત્સરી કરવાના આ નિર્ણય સાંભળતાં પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને ભારે દુઃખ થયું અને ઠગાયા એમ લાગ્યું, પણ ઉપાય નહાતા. તેમણે પેાતાના સમુદાયના અમદાવાદ સિવાયનાં સ્થળેાએ ચાતુર્માસ રહેલા સાધુઓને જણાવ્યું કે-ઉદયાત્ ભાદરવા સુદ્રી ચાથ શનિવારે જ સવત્સરી કરવી, તેમજ જે જે શ્રી સંઘે આદિએ તેઓશ્રીને પૂછાવ્યુ તેમને પણ તેઓશ્રીએ જણાવ્યું કે—ઉદ્દયાત્ ભાદરવા સુદ ચાથ શનિવારે જ છે અને રવિવારે તેા ભાદરવા સુદી પહેલી પાંચમ છે, માટે શનિવારે જ સંવત્સરીની આરાધના કરવી જોઈએ. બીજી ખાજુ પૂ. આ. શ્રી વિજયલધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી ક્ષમાવિજયજી મહારાજ, પૂ. ૫, શ્રી તિલકવિજયજી બુદ્ધિવિજયજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી કપૂરવિજયજી મહારાજ વગેરેએ પણ ઉદ્દયાત્ ભાદરવા સુદ ચેાથ શનિવારે સંવત્સરી કરવાનું જાહેર કર્યુ અને પૂ. આચાર્ય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે એ પાંચમના અદલે એ ત્રીજ કરી પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી કરી હતી. આ પ્રમાણે સ. ૧૯૯૨માં કયાંક એ પાંચમની એ પાંચમ માનીને, કન્યાંક એ ચેાથ માનીને અને કાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy