SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે બુધવાર તા. ૭-૯-૨૦૦૫ પરોઢિયે ૫.૨૪ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે સૂર્યોધ્યા સવારે ૬.૨૫ કલાકે ગુરુવાર તા.૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે પાંચમ ગુરુવાર તા. ૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે શુક્રવાર તા.૯-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૪૨ કલાકે સૂર્યોદયા સવારે ૬.૨૬ કલાકે ઉપરના કોઠા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે ભાદરવા સુદ દાયિક ચોથ બુધવાર તા.૭-૯-૦૫ના દિવસે જ છે, માટે “ઉદયમ્મિ ના તિહીના શાસ્ત્રવચન પ્રમાણે સંવત્સરીની આરાધના બુધવારે જ કરવી જોઈએ. જો ભાદરવા સુદ ચોથની ઔદાયિક તિથિ અસ્તિત્વમાં ન હોય તો જ અપવાદનો માર્ગ વિચારવાની જરૂર ઊભી થાય છે. હવે આપણે ઉપરના કોઠા જરા અલગ રીતે તપાસી ક્યા દિવસે કઈ તિથિની કેટલા કલાક અને કેટલી મિનિટ આવે છે, તેના સૂક્ષ્મ ગણિતનો અભ્યાસ કરીશું. જે આરાધક આત્માઓ શાસ્ત્રોનાં વચનો પ્રમાણે જ સંવત્સરીની સાચી તિથિએ આરાધના કરવા માંગતા હોય તેમણે આ સૂક્ષ્મ ગણતરી સમજીને જે ઔદાયિક ચોથના આરાધના કરવી. જોઇએ. ૨ ૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy