SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રમાણિક અર્થની દિશા) "क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा" માત્ર શબ્દાર્થ “ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ કરવી, અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરની તિથિ કરવી.” કોનો ક્ષય? અને કોની વૃદ્ધિ? “તિથિનો ક્ષય અને તિથિની વૃદ્ધિ.” એટલે નીચે પ્રમાણે અર્થ થાય. તિથિનો ક્ષય હોય, ત્યારે પૂર્વની તિથિ કરવી અને તિથિની વૃદ્ધિ હોય, ત્યારે ઉત્તરની તિથિ કરવી.” એટલે ચોથનો ક્ષય હોય તો ત્રીજની તિથિ કરવી? ત્રીજનો ક્ષય હોય તો, બીજની તિથિ કરવી ? બીજનો ક્ષય હોય તો, એકમની તિથિ કરવી? એકમની તિથિનો ક્ષય હોય તો – પૂનમ કે અમાસની તિથિ કરવી? પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો ચૌદશની તિથિ કરવી? અને ચૌદશની તિથિનો ક્ષય હોય તો તેરશની તિથિ કરવી ? ઈત્યાદિ. એજ પ્રમાણે ચોથની વૃદ્ધિ હોય તો પાંચમની વૃદ્ધિ કરવી ? પાંચમની વૃદ્ધિ હોય તો છઠ્ઠની વૃદ્ધિ કરવી ? છઠ્ઠની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરવી? શો અર્થ બનેય પાદના કરવા? - - ૪ પરંતુ આ પ્રઘોષ પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં છે. એટલે પર્વતિથિની આરાધના કરવા માટે પર્વતિથિ ક્યારે કરવી? - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy