SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) શ્રી હીન્દી જૈન કલ્પસૂત્ર : (સુબોધિકા ટીકાનું ભાષાંતર ) (પ્રકાશક : આ. શ્રી વિજ્ય વલ્લભસૂરિ મ. ની શુભસંમતિસે આપકા હી શિષ્યરત્ન આ. શ્રી. વિ. લલિતસૂરિ મ. તથા આ. શ્રી. વિ. સમુદ્રસૂરિ મ. કી સહાયતાસે શ્રીઆત્માનંદ જૈનસભા, પંજાબ, અંબાલા શહેર વિ. સં. ૨૦૦૫) જૈસે ચતુર્દશી અધિક હોને પર પહલી ચતુર્દશી કો ન ગિનકર દૂસરી ચતુર્દશી કો હી પાક્ષિકકૃત્ય કિયા જાતા હૈ વૈસે હી યહાં પર ભી સમજ લેના ચાહિયે. (પૃ. ૧૪૩) ૧૪) ધર્મસંગ્રહ : (ર્તા : મહોપાધ્યાય શ્રીમાનવિજ્યજી ગણિવર-સંશોધક : પૂ. સમર્થશાસ્ત્રકાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્ય, રચના : વિ. સં. ૧૭૩૧ પૂર્વે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવ્યા મુજબ તિથિથ પ્રાત: ...... યંત્રોનુરિઃ | (અર્થ પણ આગળ પ્રમાણે જાણવો.) ૧૫) એકમ દૂજ ભેલી કરણી લેખક : પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ (પૂ. સાગરજી મ. ના ગુરુદેવ) હેન્ડબીલ, લખ્યા સં - ૧૯૩૫ શ્રીહરિપ્રશ્નમેં પિણ કહ્યા હૈ જો પ્રયુષણા કા પિછલા ચાર દિવસમાં તિથિકા ક્ષય આવે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચણા. જો વૃદ્ધિ આવે તો એકમ વાંચણા. એથી પિણ માલુમ હુઆ કિ જિમ તિથિકી હાનિ - વૃદ્ધિ આવે તે તેમજ કરણી વાતે અબકે પર્યુષણામેં એકમ-બીજ ભેલી કરણી. ટીપ્પણી : પૂ. સાગરજી મ. નો સમુદાય પણ ૧૯૩૫ માં પર્વતિથિની વૃદ્ધિનહાનિ માનતો જ હતો. અને તિથિના ક્ષયમાં આગલી તિથિમાં તે તિથિની આરાધના કરતો હતો. અને બીજના ક્ષયે અકેમ-બીજ ભેગી માનતો જ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy