SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ पराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥२॥ उमास्वातिवच : प्रघोषश्चैवं श्रुयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं कार्यं लोकानुगैरिह ॥१॥ अर्हतां जन्मादिपंचकल्याणकदिना अपि पर्वतिथित्वेन विज्ञेयाः द्वित्र्यादिकल्याणकदिनाश्च विशिष्य। आगमेपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । (पृ. १५२) અર્થ : પ્રાતઃ કાલમાં પચ્ચકખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સુર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદીનો વ્યવહાર છે. કહ્યું છે કે... ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી પર્વોમાં તે તિથિઓ પ્રમાણ ગણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ. I[૧] પૂજા, પચ્ચકખાણ પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય. (૨) ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રીતીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીને અનુસરી ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે. પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે ... સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે – ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોક્ના અનુસાર કરવું. શ્રી તીર્થકર દેવોના જન્મ આદિ પંચકલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે અનામતમાન અને ------ નાના નાના-નાના ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy