SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રપાલ પૂજન:- શ્રાવકપાસે કેશર, સિંદૂર, ચમેલીનું તેલ, લાલ જાસુદનું ફૂલ તથા અક્ષત, ધૂપ, દીપ વડે જ રિક્ષા મંત્ર બોલી પૂજા કરાવવી. મંત્ર - ૩% # ક્ષેત્રપાઠું કન્યાક્ષતન×પુસિજૂરો રીપબૂછેઃ પૂનયાનીતિ સ્વાદાના aોત્રપાલમંત્રની માળા:- ક્ષેત્રપાલના મંત્રની ૩ઝ ક્ષૌં ક્ષી મૈં ક્ષે ક્ષો ક્ષ: ક્ષેત્રપાત્રાય નમ: સ્વાદ પરવાળાની અથવા લાલા સૂતરની ૧૦૮ પારાની માળા પૂજ્ય આચાર્ય ભગવંત તથા ક્રિયાકારકે દરરોજ ગણવી. નિયમ - વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો. E F G $ $ $ || માવજન્મારોપણવિધિ: | મનशलाका પૂર્વ તૈયારી - વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, દેરાસરની જમણી બાજુ (ભગવાનની ૫ ત્તિ | જમણી બાજ) ઈંટનો ઓટલો કરાવી તેમાં માણેકથંભ રોપવો. માણેકથંભની પૂજા – સર્વ પ્રથમ માણેકસ્થંભને પંચામૃત તથા શુદ્ધ જલથી પ્રક્ષાલ કરાવવો. કેસર, બરાસથી વિધિ હિ ||વિલેપન કરાવવું. ફૂલ ચઢાવવા, અષ્ટપ્રકારી પૂજા કરાવવી. મધ્યમાં સાત નાગરવેલના પાન, સોપારી, પંચરત્નની પોટલી,TI. વિધિ જરૂ. ૧, નાડાછડીથી મીંઢળ મરડોશીંગ સાથે બાંધવા. જે જગ્યાએ માણેકસ્થંભ પધરાવવાનો છે, તે ખાડામાં થોડું પંચામૃતમારા છે તથા શુદ્ધ જલ પધરાવવું, પછી કેસર-ચંદનના છાંટણા કરાવવા, ફૂલ પધરાવવા, સોપારી, રૂપિયો, પંચરત્નની પોટલીકા ष्ठा Jain Education W ationa For Private & Person Only 191 www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy