SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ II૭TI 5 ( 5 6 E મંત્રઃ- ૩% હીં* ગર્દ ભૂર્ભુવઃ સ્વધાયે સ્વાદા | રસ્તાગાપૂજા – સ્નાત્ર(પાનાનં. ૪૨૫) ભણાવવું, શાન્તિજિનકળશ(પાનાનં.૪૪૦)બોલવો. અષ્ટપ્રકારી પૂજા કરવી. એકવીસ તારનો દડો – એકવીસ (૨૧) તારના સુતરના દડાને ગુરુભગવંત પાસે નવકાર-ઉવસગ્ગહરંલોગસ્સ સાત વાર ફૂલ ગૂંથણીએ તથા ૩ હીં સ્વી સર્વોપદ્રવાન્ વિસ્વસ્થ રક્ષ રક્ષ સ્વાદ મંત્ર એકવીસ વાર ગણી વાસક્ષેપથી મંત્રાવવો. તે દડાને મૂળનાયકજીના દેરાસરની બહાર મૂળનાયકની જમણી બાજુથી પ્રદક્ષિણાના ક્રમે ચારે તરફ ઊંચા ભાગે બંધાવી દેવો. મંડપમાં પણ બંધાવી દેવો. બારમુદ્રાથી વાસક્ષેપાભિમંત્રણઃ—બાર મુદ્રાથી(પાના-૪૧૩) વાસક્ષેપ મંત્રવો. એક થાળમાં વાસક્ષેપ લેવો. (૧) સૌભાગ્ય, (૨) પરમેષ્ઠિ, (૩) ગરુડ, (૪) ધનુ (સુરભિ) (૫) ચક્ર, (૬) ગણધર, (૭) વજમુદ્રા (૮) પદ્મ, (૯)આસન, (૧૦) કાશ્યપ, (કૂર્મ) (૧૧) મુક્તાશક્તિ, (૧૨) અંજલિ એક એક મુદ્રામાં એક એક વાર સૂરિમંત્ર (પાંચ પીઠ) ગણવો. અનામિકા આંગળીથી સૂરિમંત્ર બોલતા થાળમાં સ્વસ્તિક કા લખવો. ત્યાર બાદ અનામિકાની આંગળીથી ઇ મર્દ નમ: આ મંત્ર સાત (૭) વાર લખવો. (દરેક વિધિમાં આ વાસક્ષેપ વાપરવો.) પૂર્વ તૈયારીઃ- અષ્ટમંગલના ઘડાને નાડાછડી બાંધવી. કુંભ ઉપર કેસરથી મંત્ર લખવો. મંત્રઃ- ૩ શ્રી સર્વોપર્વ નાશય નાશય વાદા | મનशलाका प्रति ठा विधि I[T૬૭T Jain Education Intel onal For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy