SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર ॐ भवणवइवाणमंतर, जोइसवासी विमाणवासी य । IIરૂ૦૭) जे के वि दुट्ठदेवा, ते सब्बे उवसमंतु मम स्वाहा ।।१।। આ ગાથા બોલી થાળી વગાડી પાટલા ઉપર તે ચાર કોડિયા પધરાવવા. ધૂપ-દીપક સાથે રાખવા. જ છે. સોળ પાછળ - એક પ્રહર રાત્રિ વીત્યા બાદ જિનમંદિરમાં સોળ પાત્ર મૂકવા. તેની વિધિ નીચે મુજબ. || દિવસના ભાગમાં ચાર મા-બાપવાળી સ્ત્રી પાસે નીચે પ્રમાણે રસોઈ કરાવવી. (૧) કંસાર એક વાટકી. (૨) દહી. ૪ ૩) ભાત એક વાટકી. (૪) વઘારેલો ભાત એક વાટકી. (૫) માલપૂડા, ઘઉંના મીઠા પુડલા નંગ-૩. (૬) ચોળાના Tલોટના મસાલાવાળા પૂડલા નંગ-૩. (૭) ખીર એક વાટકી. (૮) અડદના વડા નંગ-૫. (૯) રોટલી નંગ-૩. (૧૦) | ચણા બાફેલા એક વાટકી. (૧૧) મગ બાફેલા એક વાટકી. (૧૨) કંકુ. (૧૩) હળદર. (૧૪) સોપારીના ટુકડા. (૧૫) મન- ] शलाका પાન નંગ-૫ અને (૧૬) પાણી. આ દરેક વસ્તુઓ માટીના પલાળેલા કોડિયામાં ભરવી. તેના ઉપર ઘઉંના લોટના ચાર प्रति Jખૂણાવાળા દીવડા મૂકવા. ઉપર નામ મુજબ એક બાજોઠ ઉપર જિનમંદિરના રંગમંડપની મધ્યમાં ચાર ચાર કોડિયા, 1 ક્રમસર સોળ કોડિયા પધરાવવા. એક થાળીની અંદર કંકુ અને હળદરનું ભેગું પાણી તૈયાર કરવું. એક થાળીમાં છૂટા ફૂલj] દિ તૈયાર રાખવા. દશાંગધૂપ તથા દીવો ચાલુ રાખવો. ત્તિ છે સમગ્ર પત્ર ટથાપન:- ક્રિયાકારકપુરુષે નાહી-ધોઈ કોરા સુતરાઉ પૂજાના કપડા પહેરી જિનમંદિર બંધ કરવું. હા, Uબંધ બારણે કોડિયા ઉપર દીવા પેટાવવા. સોળે દીવા પ્રકટી જાય પછી ક્રિયાકારકે વજપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી. Jain Education Inte11 onal al Bols For Private & Personal Use Only 12 ww.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy