SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ એક એક પાત્ર હાથમાં લઈ નીચેનો મંત્ર બોલી પાત્ર બાજોઠ ઉપર પધરાવવું. Tીરૂ૦૮|| "R મંત્ર- “૩% પ્રદાગ્રસૂફારવુ બૃદસ્પતિશુક્રશનેઝરરાહુતુસંહિતા:, સોપાટા, સોમવમવર-જી वासवादित्यस्कन्दविनायकोपेता ये चान्येऽपि ग्रामनगरक्षेत्रदेवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्ताम् । જ આ પાત્રની વિધિ ચાલે ત્યારે જિનમંદિરમાં થાળી-વેલણ તથા ઘંટનાદ ચાલુ રાખવા. ઠં-હળદરના પાણીનો છંટકાવઃ- સોળપાત્ર દેવાઈ જાય ત્યારે એક સૌભાગ્યવતી સ્ત્રીને સોળે શણગાર સજીનેTI મસ્તકના વાળ ખુલ્લા રાખીને જિનમંદિરમાં બોલાવવી. તેમની પાસે બાજોઠની ચારેબાજુ કંકુ-હળદરનું પાણી હાથના ખોબાથી છંટાવવું. ત્રણ વખત કુલ વેરાવવા. પછી જિનમંદિરની બહાર જવું. પાત્ર વિસર્જનઃ- દરેક દીવા ઓળવાઈ જાય ત્યારે સોળે પાત્ર તથા સાંજે અગાસીમાં મૂકેલા ચાર સંધ્યપાત્ર કુલ વીસે વ ા शलाका GUવીસ પાત્ર એક બોક્ષમાં પેક કરવા. કંક-હળદરનું પાણી તથા ફૂલ સાફ કરી તે જ બોક્ષમાં પધરાવવા. તે બોક્ષ પેક કરીને ત્તિ બે માણસો પાસે નગરની બહાર નિર્જન જગ્યાએ પધરાવવું. પધરાવીને પાછા આવે ત્યાં સુધી પાછું વળીને જોવું નહિ. તેમU| Ifજ વાતચીત કરવી નહિ મૌનપૂર્વક કામ કરવું. સાથે લોખંડનું અક હથિયાર રાખવું. જ થા વેદિકા - જિનમંદિરની ચારે બાજ માટીની વેદિકા ચાર દિશામાં પધરાવવી. વેદિકાને નાડાછડી-મીંઢળ 1 બંધાવવું. તેની ઉપર કંકુનો સાથિયો, તેની ઉપર ચોખાનો સાથિયો, સોપારી મૂકવી. સાત ધાન્યના બાકુળા તથા જવારાનું રા Uએક કોડિયું “ ૩ઝ હી સ્ત્રી સર્વોપવિ૬ લિમ્બસ્થ રક્ષ રક્ષ સ્વાદ ” એ મંત્ર બોલી પધરાવવું. 4 dp y = dE E બન Jain Education Intern al For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy