SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (અનુક્રમણિકા) વગેરે એવી જરૂરી વાતો લીધી છે કે જે વાંચ્યા વગર વિધાન શરૂ કરવામાં અનેક સંશયો ઊભા થવાની શક્યતા વિભાગ (૨):- સૌ પ્રથમ પ્રતિષ્ઠાકલ્પના પ્રાસ્તાવિક ૩૧ શ્લોકોનો ભાષાનુવાદ, ક્રિયાકારકને નિત્ય કરવાની વિધિ તથા प्र મંત્રો આદિ છે. ||૪||||છે. ति da] ર ગમન शलाका प्रति to do # (૧) જલયાત્રાનું વિધાનઃ– પ્રતિષ્ઠાકલ્પમાં આવે છે, તેને અનુસરી હાલ જે રીતે જલયાત્રાનું વિધાન કરાવાય છે. તે સંપૂર્ણ |શાં૦ સ્ના૦ ભાગ-૧ માંથી લીધેલ છે. (૨) કુંભસ્થાપનાઃ- મૂળમાં તો મંગલોચ્ચારપૂર્વક મૂળમંત્રથી કુંભસ્થાપવો અને જવારા ૮ વાવવા, આટલું જ લખાણ છે. છતાં હાલ તે બધા વિધાન કરાવાય છે, પહેલાની મુદ્રિત પ્રતિષ્ઠાકલ્પની પ્રતમાં પણ છે તેથી અહી કઈ રીતે તેની પૂરેપૂરી તૈયારી કરવી ? મોટી શાંતિ બોલવા પૂર્વક કુંભ કેવી રીતે ભરવો ? શ્વાસ રોકી શુભમુહૂર્તે કેવી રીતે, ક્યાં સ્થાપવો ? તે બધું વિસ્તારથી બતાવ્યું છે. (૩) અખંડદીપકસ્થાપનાઃ- તે અંગે તૈયારી, થી પૂરવાનો, દીપક પ્રકટાવવાનો શ્લોક, કેવી રીતે દીવો સ્થાપવો કે જેથી| દીવાની જ્યોત કુંભ આદિ ઉપર થઈ પ્રભુજીની સન્મુખ જાય વગેરે સૂચના કરી છે. કુંભ-દીપકના વધાવાનો શ્લોક લીધો છે. (૪) જવારારોપણઃ- તેની તૈયારી, વિધિ, માંગલિક-ગીતો લીધા છે. Jain Education Internal (૫) તીર્થજળના ઘડાનું સ્થાપનઃ- પૃથ્વીમંત્રથી કરાય છે. તે વિધિ આવે છે. (૬) ક્ષેત્રપાલ સ્થાપનાઃ- પહેલા જ દિવસે કરવાનો ઉલ્લેખ મૂળપ્રતમાં છે. તેથી તેની તૈયારી-વિધિ-સૂચના સાથે છે. For Private & Personal Use Only ૐ ૨ જ ન જ ર જ ૨ તા 118811 www.jainelibrary: T
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy