SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ર જ ર ક જ (૭) માણેકથંભ રોપણ:- સંપૂર્ણ વિધિ-તેયારી-પૂજા સહિત છે. (૮) તોરણ બાંધવાની વિધિઃ- પરિકરપૂજનમાં આવતા તોરણમંત્રથી જે રીતે કરાય છે તે આવે છે. (૯) જિનબિંબ પધરાવવાની વેદિકા - વિધિપૂર્વક તૈયાર કરવાની પદ્ધતિ તેમજ સ્નાત્રની વેદિકા (પીઠિકા)નું દિશા ifપ્રમાણે માપ, ચારે બાજુ કરવાના ચિત્રો, તેના ઉપર સમવસરણના ત્રણ ગઢની કલ્પના, ઘંટાકર્ણની થાળીની વિધિ અને ત્રણેn. ટંક ગણવાના સ્મરણની સમજ આપી છે. Eા છે. વિભાગ (3):- (૧) લઘુનંધાવર્તાદિઃ- લઘુનંદ્યાવર્તપૂજન મૂળ પ્રત પ્રમાણે ૮ વલયોનું આવે છે. હાલમાં દશ વલયવાળા. |પટ્ટ મુજબ પૂજન થાય છે. આચારદિનકર વગેરેમાં તે રીતે આવે છે. તેથી દશ વલયવાળું પૂજન લીધેલ છે. મૂળપ્રતમાં આવતું દેવવંદન યથાવત રાખું છે. મન (૨) ક્ષેત્રપાલપૂજન:- સ્થાપન આગાઉ થયેલ છે તેથી આહ્વાન-પૂજન મૂળ પ્રત મુજબ છે. शलाका (૩) દશ દિકપાલપૂજન - દશ દિપાલનું આહ્વાન કરવા મૂળમાં સૂચન હોવાથી આવાન વિધિ લિધી છે. પ્રત્યેકહ્યું કે प्रति દિકપાલની આહ્વાન-પૂજન-વિધિ મૂળમાં શ્લોક, મંત્ર, આહ્વાન, પૂજન એ રીતે આવે છે, અહી જે ક્રમે કરાવાય છે. તે રીતે મૂળના શ્લોક, મંત્ર વગેરે રાખી કુસુમાંજલિ, આલેખ, આહ્વાન, પૂજન, જાપ, અર્થ એ રીતે વિધિ-પૂજાદિકની સમગ્રીના સૂચન સાથે લીધેલ છે. સફેદ ધ્વજા મૂળની જેમ જ છે. (૪) ભૈરવપૂજન - મૂળપ્રતના ક્ષેત્રપાલપૂજનમાં આવતા ભૈરવના શ્લોકને અહી લાવી, મંત્ર પણ તે જ રાખેલ છે. विधि (૫) સોળવિધાદેવી પૂજન - મૂળમાં વિદ્યાદેવીના ત્રણ શ્લોક તેમજ એક મંત્ર આપેલ છે. તેને એમ જ રાખી|TI આચારદિનકરમાં આવતા સોળવિદ્યાદેવીના શ્લોકો વિધિ સહિત લીધા છે. ર જ રે or Private & Personal use only Jain Education Inter ww.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy