________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३८७
તે જ પ્રમાણે ચોલપટ્ટા સિવાય સાધ્વીઓને ઉદ્દેશીને પણ જાણવું. [૮૨૩]
कमढपमाणं उदरप्पमाणओ संजईण विण्णेअं ।
सइगहणं पुण तस्सा, लहुसगदोसा इमासिं तु ॥ ८२४ ॥ वृत्तिः- 'कमठगमानं' स्वरूपसम्बन्धि 'उदरप्रमाणतो' निजोदरप्रमाणेन 'संयतीनां विज्ञेयं, सदा ग्रहणं पुनस्तस्य'-कमठकस्य 'लहुसकदोषा'दिति अल्पत्वापराधाद् 'आसां' संयतीनां, लम्बनग्रहणेऽप्रीत्या अकुशलपरिणामभावादिति गाथार्थः ॥ ८२४ ।।
સાધ્વીઓના કમઢકનું પ્રમાણ પોતાના ઉદર (= આહાર) પ્રમાણ જાણવું. આ કમઢક લેપ કરેલા તુંબડાનું અને કાંસાની મોટી કથરોટના આકારનું હોય છે. સાધ્વીઓને કમઢક રાખવાનું કારણ એ છે કે સ્ત્રી જાતિના લીધે અન્યના અલ્પ પણ અપરાધથી અપ્રીતિ થઈ જાય. આથી અલગ કમઢક ન હોય તો ભોજનમાં એક જ પાત્ર હોવાના કારણે બીજાનો આશ્રય (= સહયોગ) લેવો પડે, અને તેમાં અન્યનો અલ્પ પણ અપરાધ થતાં અપ્રીતિ થવાથી અશુભ પરિણામ થાય. આવું ન બને માટે દરેક સાધ્વીજીને અલગ અલગ એક કમઢક હોય. [૮૨૪].
अह उग्गहणंतग णावसंठिअं गुज्झदेसरक्खट्ठा ।
तं पुण सरूवमाणे, घणमसिणं देहमासज्ज ॥ ८२५ ॥ वृत्ति:- 'अथ अवग्रहानन्तकं नौसंस्थितम्', एतच्च 'गुह्यदेशरक्षणार्थं' भवति, रक्षा च दर्शनस्य मोहोदयहेतुत्वात्, 'तत्पुनः स्वरूपमानाभ्यां' यथासङ्ख्यं 'घनमसृणं' स्वरूपेण 'देहमाश्रित्य' प्रमाणेन भवतीति गाथार्थः ॥ ८२५ ।।।
पट्टोवि होइ तासिं, देहपमाणेण चेव विण्णेओ ।
छायंतोगहणंतग, कडिबंधो मल्लकच्छा व ॥ ८२६ ॥ वृत्तिः- 'पट्टोऽपि भवति 'तासां' संयतीनां, किंविशिष्ट इत्याह-'देहप्रमाणेनैव' भवति 'विज्ञेयः', प्रमाणमानेन, स्वरूपतस्तु छादयन्नवग्रहानन्तकं, कटिबन्धो'ऽसौ भवति मल्लकच्छेवे'ति गाथार्थः ॥ ८२६ ॥
अद्धोरुगोऽवि ते दोऽवि गिण्हिउं छायए कडीभागं ।
जाणुपमाणा चलणी, असीविआ लंखिआए व ॥८२७ ॥ वृत्तिः- 'अोरुकमपि 'तौ द्वावपि' अवग्रहानन्तकपट्टी 'गृहीत्वा' अवष्टभ्य ‘छादयति कटिभागं', तथा 'जानुप्रमाणा'वलम्बनेन 'चलनी' भवति, सा 'चासीविता' स्वरूपतो 'लङ्खिकाया इवे'ति गाथार्थः ॥ ८२७ ॥
अंतोनिअंसणी पुण, लीणा कडि जाव अद्धजंघाओ । बाहिरिआ जा खलुगा, कडीइ दोरेण पडिबद्धा ॥८२८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org