SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम्] [५९९ जं किंचि पमाएणं, ण सुटु भे वट्टिों मए पुचि । तं भे खामेमि अहं, णिस्सल्लो णिक्साओत्ति ॥ १४१६ ॥ वृत्तिः- 'यत्किञ्चित्प्रमादेन' हेतुना 'न सुष्ठ 'भे' भवतां 'वर्तितं मया पूर्वं तद् 'भे' युष्मान् 'क्षमयाम्यहं निःशल्यो निष्कषायो'ऽस्मि संवृत्त इति गाथार्थः ॥ १४१६ ॥ दव्वाई अणुकूले, महाविभूईएँ अह जिणाईणं । अब्भासे पडिवज्जइ, जिणकप्पं असइ वडरुक्खे ॥१४१७ ॥ दारं १० ॥ वृत्तिः- 'द्रव्यादावनुकूले' सति 'महाविभूत्या'-दानादिकया ऽथ जिनादीनां' अतिशयिनां 'अभ्यासे प्रतिपद्यते जिनकल्पमुत्सर्गेण, 'असति' च वटवृक्षे'ऽपवाद इति गाथार्थः ॥ १४१७ ।। ચરમારને કહેવાની ઈચ્છાથી કહે છે– પરિકર્મમાં ઘડાઈ ગયેલ તે પૂર્વે કહ્યા પ્રમાણે જેમને થોડા કાળ માટે પૂર્વોક્ત પદે સ્થાપ્યા હોય તેમને ગચ્છાધિપતિ આદિ પદની બધી રીતે સમ્યગુ અનુજ્ઞા કરે, પછી પૂર્વોક્ત (ચોથા गानुशद्वारमा डेस) ४ विधिथी (गाधिपतिने मने ग७ने) हितशिक्षा आपे. [१४१४] ત્યારબાદ અત્યંત સંવિગ્ન બનીને સામાન્યથી સબાલ-વૃદ્ધ સકલ (શ્રમણ) સંઘને નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે યથોચિત ખમાવે. પૂર્વે જેમની સાથે વિરોધ થયો હોય તેમને વિશેષરૂપે ખમાવે. [૧૪૧૫] જેમકે પૂર્વે મેં પ્રમાદથી તમારા પ્રત્યે જે કંઈ સારું આચરણ ન કર્યું હોય તે બદલ નિઃશલ્ય भने उपाय हित हुं तभने ५मायुं . [१४१६] (त्यारबाह) द्रव्य, क्षेत्र, st, भाव अनुप હોય તો દાન આદિ મહા આડંબરથી જિનકલ્પનો સ્વીકાર કરે. ઉત્સર્ગથી તીર્થકર વગેરે અતિશયવાળા મહાપુરુષ પાસે જિનકલ્પને સ્વીકારે. અતિશયવાળા મહાપુરુષ ન હોય તો અપવાદથી વડના વૃક્ષની નીચે જિનકલ્પને સ્વીકારે. [૧૪૧૭]. दाराणुवायमो इह, सो पुण तइआए भावणासारं । काऊण तं विहाणं, णिरविक्खो सव्वहा वयइ ॥१४१८ ॥ वृत्ति:-'द्वारानुपातो' द्रष्टव्यः स पुनः'-ऋषि स्तृतीयायां' पौरुष्यां भावनासारं' सत्कृत्वा तत्' नमस्कारादिप्रतिपत्ति विधानं निरपेक्षः' सन् 'सर्वथा व्रजति' तत इति गाथार्थः ॥ १४१८ ॥ पक्खीपत्तुवगरणे, गच्छारामा विणिग्गए तम्मि । चक्खुविसयं अईए, अयंति आनंदिया साहू ॥१४१९ ॥ वृत्तिः- 'पक्षिपत्रोपकरणे'-अमुकस्तोकोपधौ गच्छारामात्' सुखसेव्या द्विनिर्गते 'तस्मिन्' जिनकल्पिके 'चक्षुर्विषयमतीते'-अदर्शनीभूते 'आगच्छन्ति' स्ववसति मानन्दिताः साधवः' तत्प्रतिपत्त्येति गाथार्थः ॥ १४१९ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy