SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा ] एतदेवाह वरबोहिलाभओ सो, सव्वत्तमपुण्णसंजुओ भयवं । ાંતપરમિસ્રો, વિષુદ્ધનોનો મહાસત્તો ॥ ૨૨૬૭ ॥ वृत्ति:- "वरबोधिलाभतः ' सकाशाद् ' असौ'- जिनेन्द्रः 'सर्वोत्तमपुण्यसंयुक्तो भगवान् ાન્તપરહિતરતઃ', તત્ત્વામાવ્યાદ્, ‘વિશુદ્ધયોનો મહાસત્ત્વ' તિ ગાથાર્થઃ || ૧૨૬૭ जं बहुगुणं पयाणं, तं णाऊणं तहेव देसेइ । ते रक्तस्स तओ, जहोचिअं कह भवे दोसो ? ॥ १२६८ ॥ વૃત્તિ:- ‘યદુકુળ ‘પ્રખાનાં’ પ્રાપ્તિનાં ‘તદ્ જ્ઞાત્વા તથૈવ વેશપતિ' મળવાનું, ‘તાન્ રક્ષતસ્તતો યથોચિતમ'નુવન્યત: ‘થં મવેત્ રોષ: ?', નૈવેતિ થાર્થ: ॥ ૨૨૬૮ આ જ વિષયને કહે છે [૨ વરબોધિલાભના કારણે સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત, સ્વભાવથી જ એકાંતે પરહિતરત, વિશુદ્ધ મન, વચન, કાયાવાળા અને મહાસત્ત્વવંત શ્રી આદિનાથ ભગવાન લોકોને જેનાથી વધારે લાભ થાય તે જ્ઞાનથી જાણીને જેમ લોકોને ઉપકાર થાય તેમ જ (કંઈક દોષિત પણ) બતાવે. ઔચિત્યથી (=સ્વકર્તવ્યનું પાલન કરવા) શિલ્પાદિનું શિક્ષણ આપીને ઘણા અનર્થોથી રક્ષણ કરનારા ભગવાનને અનુબંધની (= પરિણામની) દૃષ્ટિએ દોષ કેવી રીતે લાગે ? ન જ લાગે. (પ્રશ્ન- અહીં ‘ઔચિત્યથી' એમ કહ્યું છે તો ઔચિત્યથી એટલે શું ? ઉત્તર- ભગવાન ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સંસારમાં રહેલા છે અને ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી શિલ્પાદિના શિક્ષણથી જ લોકોનું અધિક દોષોથી રક્ષણ થઈ શકે તેમ છે એમ જાણે છે. આવી સ્થિતિમાં ભગવાન લોકોને શિલ્પાદિનું શિક્ષણ આપે એ જ ઉચિત ગણાય, ન આપે તો અનુચિત ગણાય. આવી સ્થિતિમાં લોકોને શિલ્પાદિનું શિક્ષણ આપીને અધિક દોષોથી બચાવવા એ ભગવાનનું કર્તવ્ય થઈ પડે છે. હા, સર્વવિરતિનો સ્વીકાર કર્યા પછી આવું શિક્ષણ આપવું ઉચિત ન ગણાય. સર્વવિરતિનો સ્વીકાર કર્યા પછી તો સંયમની જ સાધના કરવાની હોય છે. સંયમની સાધનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં તીર્થની સ્થાપના વગેરે પ્રવૃત્તિ કરવાની હોય છે. એટલે સંસારમાં રહેલા શ્રી આદિનાથ ભગવાન શિલ્પાદિનું શિક્ષણ આપે એ ઉચિત (= યોગ્ય) હોવાથી અહીં ઔચિત્યથી એમ કહ્યું છે.) [૧૨૬૭-૬૮] एतदेव स्पष्टयति तत्थ पहाणो अंसो, बहुदोसनिवारणेह जगगुरुणो । नागाइरक्खणे जह, कड्ढणदोसेऽवि सुहजोगो ॥। १२६९ ॥ Jain Education International ૧. વ- પ્રથાનોપ્રતિપતિત્વાર્ વોષિનામ: સમ્યÁનાવાનિર્ણય મેં વરવોધિનામો વરવોધિનામાર્ વા દેતો: ! (પંચા. ૭ ગા. ૩૬ની ટીકા.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy