SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा ] [૧ વિષયોની ઈચ્છા પૂરી ન થવાથી વિષયો ભોગવ્યા વિના પણ વિષયોની ઈચ્છા માત્રથી જીવો દુર્ગતિમાં જાય છે.” [૧૨૧૭] तापि अणुमयं चिअ, अप्पडिसेहाओं तंतजुत्तीए । इअ सेसाणवि एत्थं, अणुमोअणमाइ अविरुद्धं ॥ १२१८ ॥ વૃત્તિ:- ‘તત્તવ્વનુમતમેવ’-બિનમવનારાદ્રિ, ‘અપ્રતિષેધાત્’ ારણાત્, ‘તન્ત્રયુવન્ત્યા’ ‘પરમતમ-પ્રતિષિદ્ધમનુમતિ'મિતિ તન્ત્રયુક્ત્તિરિત્વનયા, ‘રૂપ' ભાવનુજ્ઞાનાત્‘શેષાળામત્ર’ साधूना मनुमोदनाद्यविरुद्धम्, आदिशब्दात् कारणादिपरिग्रह इति गाथार्थः ॥ १२१८ ॥ ભગવાને જિનભવનનિર્માણ આદિનો અને સમવસરણમાં બલિ વગેરેનો નિષેધ ન કર્યો હોવાથી ભગવાનને તે અનુમત જ છે એમ (જો અનુમત ન હોય તો વિષયભોગની જેમ તેનો પણ નિષેધ કરત એવી) શાસ્રયુક્તિથી સિદ્ધ થાય છે. અહીં “પ્રતિષિદ્ધમનુમતમ્' એ પરમતરૂપ શાસ્ત્રયુક્તિ સમજવી. એ પ્રમાણે સાધુઓને પણ જિનબિંબનાં દર્શનથી થતા પ્રમોદથી અને જિનબિંબાદિ કરાવનારની પ્રશંસાથી દ્રવ્યસ્તવ સંબંધી અનુમોદના સંગત છે. તથા જિનબિંબાદિ કરાવનારની પ્રશંસા દ્વારા અને જિનબિંબાદિ કરાવવાથી થતા લાભનું વર્ણન કરીને બિંબાદિ કરાવવાનો ઉત્સાહ કરાવવા દ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું પણ સંગત છે. [૧૨૧૮] युक्त्यन्तरमाह जं च चद्धा भणिओ, विणओ उपयारिओ उ जो तत्थ । सो तित्थय निअमा, ण होइ दव्वत्थया अन्नो ॥ १२१९ ॥ वृत्ति:- 'यश्चतुर्द्धा भणितो विनयः', ज्ञानदर्शनचारित्रौपचारिकभेदात्, 'औपचारिकस्तु' વિનય: ‘યસ્તત્ર’-વિનયમધ્યે ‘સ તીર્થરે ‘નિયમાવ્' અવશ્યન્તયા ‘ન મતિ દ્રવ્યસ્તવાન્ય:', अपि तु द्रव्यस्त एवेति गाथार्थः ॥ १२१९ ॥ સાધુઓને દ્રવ્યસ્તવ હોય છે એમાં અન્ય યુક્તિ કહે છે– વિનયસમાધિ અધ્યયન વગેરેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ઔપચારિક એમ ચાર પ્રકારનો વિનય કહ્યો છે. તેમાં જે ઔપચારિક વિનય છે તે તીર્થંકર વિષે દ્રવ્યસ્તવથી અન્ય નથી, કિંતુ દ્રવ્યસ્તવરૂપ જ છે. (ઔપચારિક વિનયનું સ્વરૂપ આ પ્રમાણે છે– तित्थयर सिद्धकुलगण-संघकिरियधम्मनाणनाणीणं । आयरियथेरुवज्झाय गणीणं तेरस पयाणि । अणसायणाय भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । તિસ્થવરાવી તેરસ ચડશુળા હ્રૌંતિ વાવત્રા ।। (પ્ર. સા. ગા. ૫૫૦-૫૧) ૧. દશવૈ. વિનયસમાધિ અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર એમ પાંચ પ્રકારનો વિનય કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy