SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद નિમિત્તે એકાગ્રચિત્તે કાઉસ્સગ્ગ કરવો, કાઉસ્સગ્ગમાં લોગસ્સનું ચિંતન કરવું, પછી જાઈના પુષ્પો વગેરેથી પૂજા કરવી, પછી મુહૂર્તનો સમય થતાં નમસ્કારમંત્ર બોલવાપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. [૧૧૩૩] सत्तएँ संघपूआ, विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो । १९३४ ॥ વૃત્તિ:- ‘શવાસઙ્ગપૂના' વિમોતિયા, જિમિત્વત બાદ-‘વિશેષપૂનાવા:'दिगादिगतायाः सकाशाद् 'बहुगुणा 'एषा' सङ्घपूजा, विषयमहत्त्वाद्, एतदाह - ' यदेष श्रुते મળિત: '-ઞળમ 3:‘તીર્થાનન્તર: સપ' ત્યતા મહાનેષ તિ ગાથાર્થ: || ૧૨૩૪ || (સંઘપૂજા અને સંઘની મહત્તા જણાવે છે–) ' પ્રતિષ્ઠા થયા પછી વૈભવ પ્રમાણે ચતુર્વિધસંઘનું પૂજન કરવું. કારણ કે ધર્માચાર્ય આદિની પૂજાથી સંઘપૂજા અધિક ફળવાળી છે. કારણ કે ધર્માચાર્ય આદિથી સંઘનો વિષય મહાન છે. (સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેનો સમાવેશ છે, જ્યારે ધર્માચાર્ય વગેરે સંઘના એક ભાગરૂપ છે.) આ જ વિષયને ગ્રંથકાર કહે છે- કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થંકર પછી પૂજ્ય તરીકે સંઘનું સ્થાન છે, અર્થાત્ પહેલા નંબરે તીર્થંકર અને બીજા નંબરે સંઘ પૂજ્ય છે, ત્યારબાદ ધર્માચાર્ય આદિ પૂજ્ય છે. [૧૧૩૪] एतदेवाह गुणसमुदाओ संघो पवयण तित्थंति होंति एगट्ठा । " तित्थयरोऽविअ एअं, णमए गुरुभावओ चेव ।। ११३५ ॥ वृत्ति:- 'गुणसमुदाय: सङ्घः' अनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, 'प्रवचनं तीर्थमिति ‘મવન્ત્યાથિજા: ' વમાયોઽસ્ય શબ્દા રૂતિ, ‘તીર્થરોપિ ચૈન’-સક્ષં તીર્થસંગ્નિનું ‘નમતિ' धर्मकथा 'गुरुभावत एव', 'नमस्तीर्थाये 'ति वचनादेतदेवमिति गाथार्थः ॥ ११३५ ॥ આ (= સંઘ પૂજ્ય છે એ) જ વિષયને કહે છે— ગુણોનો સમૂહ સંઘ છે. કારણ કે સંધ અનેક જીવોમાં રહેલા સમ્યગ્દર્શનાદિ રૂપ છે. પ્રવચન અને તીર્થ એ બે શબ્દો એકાર્થક છે, અર્થાત્ પ્રવચન, તીર્થ વગેરે શબ્દો સંઘવાચક છે. તીર્થંકર પણ દેશના પહેલા સંઘ (ગુણ સ્વરૂપ હોવાથી) મહાન છે એવા ભાવથી જ નમસ્તૌર્થાય = તીર્થને નમસ્કાર હો' એમ કહીને તીર્થનામવાળા સંઘને નમસ્કાર કરે છે. [૧૧૩૫] = Jain Education International ૧. અહીં પ્રતિષ્ઠાનો વિધિ સંક્ષેપથી જણાવ્યો છે, આઠમા પંચાશકમાં વિસ્તારથી જણાવ્યો છે. ૨. ૧૧૩૪થી ૧૧૩૮ સુધીની ગાથાઓ આઠમા પંચાશકમાં છે. ત્યાં સંઘપૂજાનું વર્ણન વિસ્તારથી છે. 3. गुरुभावतः = गुरुरयं गुणात्मकत्वादित्येवंरूपो यो भावोऽध्यवसायः स गुरुभावस्तस्मात्, अथवा गुरुभावतो गुरुत्वाद् ગૌરવર્ણત્વાત્ । પંચાશક ૮ ગા. ૩૯ની ટીકા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy