SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग- गणानुज्ञाद्वारम् ] આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિજીએ જે કહ્યું છે તે કહે છે— કાલ, સ્વભાવ, નિયતિ (= ભવિતવ્યતા), કર્મ અને પુરુષાર્થ એ પાંચને દરેક કાર્યમાં પ્રત્યેકને અલગ અલગ કારણ માનવામાં મિથ્યાત્વ છે, અને સમુદિત = પાંચે ભેગા કારણ માનવામાં સમ્યક્ત્વ છે. કારણ કે બધા જ ભેગા મળે તો કાર્ય કરી શકે છે. [૧૦૪૯] एतदेव स्पष्टयति सव्वेऽवि अकालाई, इअ समुदाएण साहगा भणिआ । ति अमेय, सम्मं सव्वस्स कज्जस्स ॥ १०५० ॥ वृत्ति:- 'सर्वेऽपि च कालादय:'- अनन्तरोपन्यस्ताः 'इय' इति 'समुदायेन' इतरेतरापेक्षाः 'સાધના: મળિતા:' પ્રવચનશૈ:, ‘યુષ્યને જૈવમેવ સમ્યક્' સાધળા: ‘સર્વસ્વ નાર્યસ્થ’रन्धनादेः, अन्यथा साधकत्वायोगादिति गाथार्थः ॥ १०५० ॥ આ જ વિષયને સ્પષ્ટ કરે છે— અનંતરોક્ત કાલાદિ બધાય ભેગા મળીને એક-બીજાની અપેક્ષાવાળા હોય તો કાર્યસાધક બને છે એમ પ્રવચનજ્ઞોએ કહ્યું છે, અને એ પ્રમાણે જ તે બધા રાંધવું વગેરે સર્વ કાર્યોના સમ્યક્ સાધક તરીકે ઘટી શકે છે, અન્યથા કાર્યસાધક બની શકતા નથી. [૧૦૫૦] एतदेवाह नवि कालाईहिंतो, केवलएहिं तु जायए किंचि । इह मोग्गरंधणाइवि, ता सव्वे समुदिया हेऊ ॥ १०५१ ॥ वृत्ति:- 'नहि कालादिभ्यः' - अनन्तरोदितेभ्यः केवलेभ्य एव जायते किञ्चित् ' ાર્યનાત ‘રૂદ’-તો ‘મુદ્દધનાપિ’ વાદ્યમ્, બાસ્તાં તાવચંદ્, યત વં‘તત: સર્વે'લાય: ‘સમુવિતા' વ્ ‘શ્વેતવ:', સર્વસ્વ ાર્યસ્થતિ થાર્થઃ || ૧૦૬ ॥ આ જ વિષયને કહે છે— લોકમાં મગ રાંધવા વગેરે કોઈ બાહ્ય કાર્ય પણ કાલાદિ પ્રત્યેકથી જ થતું નથી. તો પછી બીજાં ૧. તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાલક્રમે રે વણાએ; ભવિતવ્યતા હોય તો નિપજે, નહિ તો વિઘન ઘણાએ. રે પ્રાણી સ૦ ૪ તંતુવાય ઉઘમ ભોક્તાદિક ભાગ્ય સકલ સહકારી; ઈમ પાંચે મલી સકલ પદારથ, ઉત્પત્તિ જુઓ વિચારી. રે પ્રાણી સ૦ ૫ નિયતિ વશે હલુ કરમો થઈને, નિગોદ થકી નિકલિઓ; પુણ્યે મનુજ ભવાદિક પામી, સદ્ગુરુને જઈ મલિયો. રે પ્રાણી સ૦ ૬ ભવસ્થિતિનો પરિપાક થયો, તવ પંડિત વીર્ય ઉલ્લસિઓ; [ ૪૬૧ ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસિઓ. રે પ્રાણી સ૦ ૭ (મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર વિરચિત પાંચ કારણવાદ સ્તવનની ઢાલ છઠ્ઠી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy