SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [४२३ પ્રસ્તુત વિષયના સમર્થન માટે જ કહે છે– ચારિત્ર મોક્ષનું અવશ્ય ઉત્તમ સાધન છે, આનું તાત્પર્ય એ છે કે આથી ચારિત્રના ઉપાયમાં (ચારિત્રની પ્રાપ્તિ-રક્ષા-વિશુદ્ધિ થાય તેવો) પ્રયત્ન કરવો જોઈએ. ચારિત્રની ઉત્તમતામાં યુક્તિ કહે છે. કારણ કે જ્ઞાન-દર્શનનું પણ ફલ તત્ત્વદૃષ્ટિથી ચારિત્ર જ કહ્યું છે. કારણ કે જ્ઞાન-દર્શન ચારિત્રના સાધક છે. [૯૧૨] एएण उ रहिआई, निच्छ्य ओ नेअ ताई ताइंपि । सफलस्स साहगत्ता, पुव्वायरिआ तहा चाहु ॥ ९१३ ॥ વૃત્તિઃ- “નિ તુ' પુન:-ચરિત્રે “હિતે નિશ્ચતિઃ' પરમાર્થેન નવ ‘તે'જ્ઞાનદર્શને “તે अपि', कुत इत्याह- 'स्वफलस्यासाधकत्वात्', चारित्राजननादित्यर्थः, 'पूर्वाचार्यास्तथा રાજુfધકૃતીનુપાયેતિ થાર્થ: II ૨૪૩ ચારિત્ર વિના પરમાર્થથી જ્ઞાન-દર્શન પણ ન હોય. કારણ કે તે બંને સ્વફલના સાધક બનતા નથી ચારિત્ર ઉત્પન્ન કરતા નથી. (નિશ્ચયનય જે વસ્તુ પોતાનું કાર્ય કરે તેની જ સત્તા સ્વીકારે છે, જે વસ્તુ પોતાનું કાર્ય ન કરે તે હોવા છતાં વાસ્તવિક નથી.) પૂર્વાચાર્યો પ્રસ્તુત વિષયને અનુસારી (નીચે પ્રમાણે) કહે છે. [૧૩] निच्छयनअस्स चरणायविघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥ ९१४ ॥ વૃત્તિ - “નિશનિશ્ચિ' નં- યદુત ચરત્મિવિયા' સતિ “જ્ઞાનવનવથોડપિ', स्वकार्यासाधनेन तत्त्वतस्तयोरसत्त्वात्, 'व्यवहारस्य तु' दर्शनं-यदुत 'चरणे हते' सति 'भजना પયો: ' જ્ઞાનનો , થાતાં વાર નવેતિ પથાર્થઃ || ૧૨૪ || નિશ્ચયનય માને છે કે- ચારિત્રનો વિઘાત થતાં જ્ઞાન-દર્શનનો પણ વિઘાત થાય છે. કારણ કે સ્વકાર્ય ન કરવાથી તત્ત્વથી તે બે નથી. પણ વ્યવહારનય તો માને છે કે ચારિત્રનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શન હોય કે ન પણ હોય. (જો અનંતાનુબંધી કષાયના ઉદયથી ચારિત્રનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો પણ વિઘાત (અભાવ) થાય. પણ જો અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી ચારિત્રનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો વિઘાત ન જ થાય. કારણ કે અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય દર્શનનો વિઘાતક નથી.) [૧૪] મા णणु दंसणस्स सुत्ते, पाहन्नं जुत्तिओ जओ भणिअं । सिझंति चरणरहिआ, दंसणरहिआ न सिझंति ।। ९१५ ।। વૃત્તિ - “રજુ ન સૂ' બાળકે “પ્રથા યુજીતો’ Tગતે, “વતો મતિ'મત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy