SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા વિષય - ૧૧૪૪-૫ સ્વચ્છંદપણે કરાતાં જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ પણ બનતાં નથી. ૧૧૪૬ જિનસંબંધી અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ, ૧૧૪૭ ઔચિત્યથી રહિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતું નથી. ૧૧૪૮ અપ્રધાન દ્રવ્યસ્તવથી મળતું સુખ તુચ્છ છે. ૧૧૪૯ થી ૧૧૫૫ જિનભવન નિર્માણ વગેરે અનુષ્ઠાનો ભાવસ્તવ કેમ નહિ ? · ૧૧૫૬ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું ફલ. ૧૧૫૭ જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવનું ફળ, નિરવદ્ય સ્થાપન એટલે શું ? ૧૧૫૮ સાધુદર્શનની ભાવનાનું ફળ. ૧૧૫૯ પ્રતિબોધની ભાવનાનું ફળ. ૧૧૬૦ સંયમ ભાવસ્તવ કેમ છે ? • ૧૧૬૧ ભાવ સાધુ જ સંયમને પાળી શકે. • ૧૧૬૨ થી ૧૧૬૯ અઢારહજાર શીલાંગો. - ૧૧૭૦-૧-૨ બધાં શીલાંગો અખંડ એક સ્વરૂપ છે. ૧૧૭૩ શીલની અખંડતા આંતરિક પરિણામની અપેક્ષાએ છે. • ૧૧૭૪-૫-૬ આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત અપ્રવૃત્ત છે. ૧૧૭૭ ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી. • • · · · · · · · [૨] ૧૧૭૮ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારના પ્રજ્ઞાપનીય-અપ્રજ્ઞાપનીય એવા બે ભેદ. * ૧૧૭૯ થી ૧૧૮ ૨ ગીતાર્થ-ગીતાર્થમિશ્રવિહાર. • ૧૧૮૩-૪ ૧૮૦૦૦માંથી એક પણ શીલાંગ ન્યૂન ન હોય. • Jain Education International · • ગાથા વિષય ૧૧૮૫ થી ૧૧૮૯ કેવો જીવ શીલાંગોને પાળી શકે ? • ૧૧૯૨ સુવર્ણના ગુણો. • ૧૧૯૩-૪-૫ સાધુમાં સુવર્ણના ગુણોની ૧૧૯૦-૧ અનુમાન પ્રમાણથી ભાવસાધુનો નિર્ણય. ઘટના. • ૧૧૯૬ કષાદિથી શુદ્ધ સોનામાં ઉક્ત ગુણો હોય. • • • ૧૧૯૭ સાધુમાં કપાદિની ઘટના. ૧૧૯૮ થી ૧૨૦૧ સાધુના ગુણોથી રહિત સાધુ સાધુ નથી. ૧૨૦૨-૩ ગુણરહિત સાધુનું વર્ણન. ૧૨૦૪ પ્રતિદિનક્રિયાદિ ગુણોથી ભાવસાધુ બને. • • ૧૨૦૬ સ્થિર શુભચિંતાનું ફળ. ૧૨૦૭ નિશ્ચય-વ્યવહારથી ચારિત્રની આરાધનાની વ્યાખ્યા. ૧૨૦૮ સાત-આઠ ભવથી મુક્તિ. ૧૨૦૯ થી ૧૨૨૭ બંને સ્તવ પરસ્પર સંકળાયેલા છે. • ૧૨૧૦ થી ૧૨૨૧ સાધુને પણ દ્રવ્યસ્તવ હોય. • ૧૨૨૨-૩-૪ સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ન હોય. • - ૧૨૨૫-૬-૭ આવશ્યક સૂત્રના પાઠની સમજુતી. ૧૨૨૮ થી ૧૨૭૦હિંસા-અહિંસાનું સ્વરૂપ. ૧૨૨૮ થી ૧૨૪૬ વેદવિહિત હિંસા નિર્દોષ છે એ વિષે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. • • ૧૨૪૭ થી ૧૨૫૨ જિનભવન નિર્માણ આદિમાં થતી હિંસા યુક્ત છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy