SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કે શરીરને ગમે તેમ હલાવતો હલાવતો આલોચના કરે. આ વિકૃતિરૂપ હોવાથી આ પણ ન કરવું જોઈએ. ચલન કાયાથી અને ભાવથી એમ બે પ્રકારે છે. કાયાને જેમ તેમ ફેરવવી એ કાયાથી ચલન છે. સારી ભિક્ષા અને દોષો છુપાવવા એ ભાવથી ચલન છે. [૩૩૨] આલોચના કરતાં ગૃહસ્થભાષા બોલવી એ ભાષાદોષ છે, તેનો ત્યાગ કરે, સાધુભાષાથી આલોચના કરે. આલોચના કરતાં અવ્યક્ત = ન સમજાય તેમ બોલવું એ મૂકદોષ છે, તેનો ત્યાગ કરે. મોટા અવાજથી આલોચના કરવી એ ઢઢુર દોષ છે, તેનો ત્યાગ કરે. વહોરાવનારનો હાથ પાણીથી ભિનો હતો કે કોરો ? વહોરાવવાનું વાસણ પાણીથી ભિનું હતું કે કોરું ? વહોરાવનાર વ્યક્તિ વહોરાવતાં પહેલાં શું કરતી હતી ? વહોરાવતી વખતે કેવી રીતે વહોરાવ્યું વગેરે ગુરુને કહે. [૩૩૩] एतदेव स्पष्टयति अोसविमुको, गुरुणो गुरुसंमयस्स वाऽऽलोए । हि तु भवे, पढमाया जा भवे चरमा ॥ ३३४ ॥ वृत्ति: - ' एतद्दोषविमुक्त' इति नर्त्तितादिदोषरहितः सन् 'गुरोः ' आचार्यस्य' गुरुसम्मतस्य वा ' ज्येष्ठार्यस्य 'आलोचयेत्', किमित्याह- 'यद्' ओदनादि 'यथा' येन प्रकारेण डोवादिभाजनादिना ‘વૃદ્દીત, તુ‘શબ્દ દ્વારાર્થ:, ગૃહીતમેવ‘ મવેત્', 1પ્રતિષિદ્ધમાનોત્યંત રૂતિ, જ્ત ગરમ્ય ફત્યવધિમાઃ‘પ્રથમાયા: 'મિક્ષાયા કૃતિ ગયતે આરમ્ય‘યાવત્ ભવે જ્વરમા‘પશ્ચિમા' મિક્ષત્તિ માથાર્થઃ ॥ ૩૪ || આ જ વિષયની સ્પષ્ટતા કરે છે— સાધુ નર્તિત (નૃત્ય) વગેરે દોષોનો ત્યાગ કરીને ગુરુને કહે. (ગુરુ પાસે આલોચના ન થઈ શકે ત્યારે) ગુરુને માન્ય અન્ય વડિલને સૌથી પહેલાં વહોર્યું ત્યારથી આરંભી સૌથી છેલ્લે વહોર્યું હોય ત્યાં સુધીમાં જે વસ્તુ જે રીતે લીધી હોય તે બધું કહે. જે વસ્તુ લીધી હોય તેની આલોચના કરવાની હોય, ન લીધી હોય તેની નહિ. આથી અહીં ગૃહીતમેવ = લીધી હોય તેની જ આલોચના કરે એમ જકારનો પ્રયોગ કર્યો છે. [૩૩૪] अपवादमाह Jain Education International काले अपहुप्पंते, उव्वाओ वावि ओहमालोए । वेला गिलाणगस्स व, अइगच्छइ गुरु व उव्वाओ ।। ३३५ ।। वृत्ति:- 'काले अप्रभवति' सति' उव्वाओ वावि 'त्ति श्रान्तो वा भिक्षाटनेनेति' ओहमालोए' सामान्येनालोचयेत्, 'वेला ग्लानस्य वाऽतिगच्छति, गुरुर्वा श्रान्तः' श्रुतचिन्तनिकादिनेति सामान्येनालोचयेत्, यदि शुद्धैव ततः प्रथमपश्चिमे सर्वसाधुप्रायोग्यमित्यादीति गाथार्थः ॥ ३३५ ॥ અપવાદ કહે છે— વધારે સમય ન હોય, અથવા સાધુ ભિક્ષામાં (ઘણું) ફ૨વાથી થાકી ગયો હોય, અથવા ગ્લાનને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy