SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ‘અનુવરા ન્યા' છે; અહીં કોઈ દોષ નથી. ' મહિમા મહિમાએ પ્રત્યય-પ્રક્રમભંગનું ઉદાહરણ “શોડધીન્ત' વગેરે (વ્યક્તિવિવેક, પૃ. ૨૯૪, એજન) આપ્યું છે તે ટાંકીને (શ્લોક ૨૬૫, એજન) આચાર્યશ્રી જણાવે છે કે, અહીં ‘સુતિયા' ને સ્થાને “સુરક્રમાદિતું' એવો ‘તુમુન્નો પ્રયોગ જ ઇષ્ટ હતો. ‘તૃતીયાનો પ્રયોગ બરાબર નથી. મહિમાએ અહીં ‘વા' શબ્દનો પ્રયોગ પણ દોષયુક્ત ગણ્યો છે, જે આચાર્ય નોંધતા નથી. મમ્મટે પણ “જશોધમત્તેo' વ દ્વVદ્ર ઉદાહરણના સંદર્ભમાં ઉપર મુજબ નોંધ આપી છે કે, ‘’ શબ્દનો ઘ' શબ્દની માફક સંદર્ભ વગર પ્રયોગ કરવો એ પણ દોષ છે. “' અને “ઘ' એ પદાર્થોના સમુચ્ચયમાં પ્રયોજાય છે, જે પદાર્થો સમકક્ષ હોય. અહીં “સુબ્રમદિનું વ’ વ ત્રુદ્ધમાં પદાર્થો સમકક્ષ છે તેથી ‘વ’નો પ્રયોગ નિર્દોષ છે. તેવી જ રીતે, “ક્રઢતા યુકત ૦' (શ્લોક ૩૪૩, વિવેક, પૃ. ૨૧૮ એજન) વગેરેમાં ‘ત વ તુ સાનુરોના એ પાઠ બરાબર છે. આ વિગત મહિમા (પૃ. ૨૯૩, એજન) આ જ રીતે સમજાવે છે જે આચાર્ય સ્વીકારે છે. તે પ્રમાણે અહીં એક પ્રત્યય (‘હતા'માં શતુ પ્રત્યય) કર્તાનું વિશેષણ બનાવીને ક્રિયામાં અન્વિત થાય છે, જ્યારે બીજો પ્રત્યય (‘અનુકૃતિ'નો ‘Qિ') સાક્ષાત્ અન્વિત થાય છે, તેથી પ્રત્યયપ્રક્રમભેદ થાય છે તેવું મહિમા માને છે. હેમચન્દ્ર આ વિગત “વિવેક'માં સમાવે છે. આગળ મહિમા પ્રમાણે જ (વ્યક્તિવિવેક પૃ. ૨૦૫, એજન, અને “વિવેક' પૃ. ૨૧૮, -૯ એજન) આચાર્યશ્રી નોંધે છે કે, આ પ્રત્યય-પ્રક્રમભેદદોષ' પૃથ્વિ ! “સ્થિરીમાં' (શ્લોક ૩૪૪, “વિવેક'માં) વગેરે ઉદાહરણમાં નથી જણાતો કેમ કે, કવિએ અહીં પૃથ્વી વગેરે વિષયમાં આજ્ઞારૂપ પદાર્થ (વૈષનક્ષrોડ:) શરૂ કર્યો. તેનો પ્રત્યય બદલવા છતાં નિર્વાહ થાય છે કેમ કે, આજ્ઞાર્થક પદોનું ઉપાદાન ઉદ્દેશ્ય-પ્રતિનિર્દેશ્ય-ભાવથી નથી કરાયું. આથી આવે સ્થળે પ્રત્યયપ્રક્રમભેદ દોષ જણાતો નથી. ‘ચ્છિન્ના મૂળ' (શ્લોક ૨૬૬, એજન ) વગેરે ઉદાહરણમાં પર્યાયપ્રક્રમભેદ દોષ છે. - ‘મિતા મૂક પાપ સ ર તરવાં યોનનશતમ્ એવો પાઠ બરાબર છે એમ હેમચન્દ્ર મહિમાને અનુસરીને નોંધે છે (શ્લોક ૨૬૬ ઉપર વૃત્તિ, એજન, અને વ્યક્તિવિવેક પૃ. ૨૯૬ એજન). આગળ, “વિવેક'માં આચાર્યશ્રી જણાવે છે કે, આ રીતે છિદિ ક્રિયા(પરિચ્છેદનક્રિયા)નો કર્તા સમુદ્રકથિત પ્રકારથી વિધેય છે, અને તેથી પ્રધાન છે. આથી સમાસની અનુપપત્તિનો દોષ પણ દૂર થઈ જાય છે. વળી, “વરે કૃતધ્વસ્તo” (શ્લોક ૩૪૫, ‘વિવેક') અને “મા નર્તo” (શ્લોક ૩૪૬, વિવેક') વગેરેમાં. પણ આમ જ જાણવું; અર્થાત્ પર્યાયપ્રક્રમદોષ જાણવો. વ્યક્તિવિવેક પૃ. ૨૯૭માં (એજન) આ જ શબ્દો વાંચવા મળે છે. મહિમા ઉપસર્ગ-પ્રક્રમ-ભેદના ઉદાહરણ તરીકે , “વિપત્તોડજિમવત્રિમં’, વગેરે ઉદાહરણ ટાંકે છે. (વ્યક્તિવિવેક પૃ. ૨૯૯, એજન) અને “તતુત વિગત વાત .” એવો પાઠ યુક્ત માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy