SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૪૩ હવે “અધિકપરત્વ'નો વિચાર કરીશું. હેમચન્દ્ર અધિકાદવનું લક્ષણ નથી આપ્યું, અને તેનું ઉદાહરણ જેમ કે, “ટાતિનિર્મના' વગેરે (શ્લોક ૨૧૭ એજન), પણ કા. પ્ર. (પૃ. ૩૯૦, એજન) પ્રમાણે છે, જેમાં “મતિ’ શબ્દ અધિક મનાયો છે. મમ્મટ અધિકપરત્વની ચર્ચા આટલે જ પૂરી કરે છે , જ્યારે હેમચન્દ્ર તેને વિસ્તારથી હાથ ધરે છે. આચાર્યશ્રી પ્રમાણે “નારીગo' વગેરે નાગાનન્દ ૪|૧૫, શ્લોક ૨૧૮,એજન)માં ‘ત” શબ્દ અધિક છે, જ્યારે “ર્નન્દન' (શ્લોક ૨૧૯, એજન) વગેરે શ્લોકમાં “મ-માંના “મન” અને “પુન:'માંના “પુન:' વિશે આધિક્ય જણાય છે. એ જ રીતે પૂર્વમેઘ, શ્લોક ૧૧, - “વિસતિષ્ઠાથેચવન્ત:' અને કુમાર. ૫/૧૬, એટલે કે, “ત્વગુત્તરસાવતીમતિની' વગેરેમાં મવર્ષીયનું આધિક્ય છે. આ મવર્ષીય • પ્રત્યયનો અર્થ હેમચન્દ્ર પ્રમાણે બહુવ્રીહિ સમાસથી જ સિદ્ધ થઈ જાય છે. કહ્યું છે કે, ર્મધારીમત્વર્થથમ્યાં બહુદ્રાહિત્નપુત્રાપ્રમચ.” એ જ રીતે, “વાસો નાડાવપત્તવનિ' (બાલરામાયણ ૩૬૧), “ તમતધરાવપટ્ટિર્તઃ' (શિશુ. ૧૬૪), અને “નાનિમન' (શ્લોક ૨૨૪ ) વગેરે ઉદાહરણોમાં “તદ્ધિત’ પ્રત્યયનું આધિક્ય પ્રયોજાયું છે. તે દોષરૂપ છે, કેમ કે તદ્ધિત પ્રત્યયનો અર્થ ષષ્ઠી સમાસના આશ્રયણથી જ સરી જાય છે. પણ જ્યાં અર્થાન્તર વિશે તદ્ધિતની ઉત્પત્તિ છે, ત્યાં સમાસથી તેની (= અર્થાન્તરની) પ્રતીતિ થતી નથી; તેવે સ્થળે તદ્ધિતનું આધિક્ય હોતું નથી જેમ કે, થ મૂતનિ' (કિરાત ૧૫ ૧, શ્લોક ૨૨૫, એજન)માં તદ્ધિત અપત્યાર્થમાં છે, “ રૂના અર્થમાં નહિ. જ્યારે “ પુનરાવૃંશે ટુર્નાતે...” (હર્ષચરિત, ૬, શ્લોક ૨૨૬) વગેરેમાં “”િ અને “રા'નું તથા ‘વિo .' ઉપમાના ઉદાહરણમાં “મમર' એ ઉપમાનભૂત પદનું આધિક્ય છે, જે દોષરૂપ છે, કેમ કે, તેમાં ઉપમેયભૂત નીલરત્ન વગેરેનો નિર્દેશ નથી. આ જ રીતે , રઘુ. | ૮૯ “મિરઝનવિન્દ્ર વગેરેમાં તિ' અને ‘પ્રમા'માંથી એકનો સમાસોક્તિ વડે આક્ષેપ થઈ જતાં, બીજા પદની ઉક્તિમાં અધિકારત્વ છે. અથવા રૂપકના ઉદાહરણ “શાનધૂમ' વગેરે(હર્ષચરિત, ૬; શ્લોક ૨૨૯ એજન)માં શોકનું તો કોઈ પણ સામ્યને કારણે “મનrદ્વારા રૂપણ ભલે થતું પણ “ધૂમ' માટે કોઈ રૂપ્ય વિગત નથી તેથી તેનો ઉલ્લેખ અધિકાદ– આણે છે. આ જ પ્રમાણે “ નિરુમુરિમવા નોરમચંદ્ર' (હર્ષચરિત, ૧-શ્લોક ૨૩૦) વગેરેમાં રૂપક દ્વારા જ સામ્યનું પ્રતિપાદન થઈ જતું હોવાથી “” શબ્દનું અહીં આધિક્ય છે. | સમાસોક્તિના ઉદાહરણ, જેમ કે, “સ્કૃતિ તિરમવી' (શ્લોક ૨૩૧ એજન, હરવિજય ૩/૩૭) વગેરેમાં જેમ “તિમfજ' અને “ 'ની સદશ વિશેષણથી તથા વ્યક્તિવિશેષના પરિગ્રહથી નાયકરૂપે અભિવ્યક્તિ થાય છે, એ રીતે ગ્રીષ્મ અને દિવસશ્રીનું પણ પ્રતિનાયિકારૂપે ગ્રહણ થશે. તેથી “યિતા' એ પદ અધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy