SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪) ૬. ૨. સૂ. 9] અને જેમ કે, સુંદર પાંપણોવાળી સુંદરીઓના કેશ અને દુષ્ટજનો નજરે પડતાંવેત કોને ક્ષોભ નથી પમાડતા ? (કેશ) (કે) જે હંમેરા નીચા (લક્તા હોય છે) અને વિલાસ સાથે કપાળે લાગેલા હોય છે અને વાંકડિયા - પણાની માફક જે કાળાશને છોડતા નથી. (ખલ) (કે) જે સદા નીચ (વૃત્તિવાળા) હોય છે તથા વિલાસપૂર્વક જુઠાણાને લાગેલા હોય છે તથા (સ્વભાવની) કુટિલતાની માફક કાળાશ (= કાળાં કામ) ત્યજતા નથી. (૧૮૨) [ ] – ११५ જો કે, બધા જ કાવ્યમાં અંતે તો વિભાવાદિરૂપે રસને વિષે પર્યવસાન થતું હોય છે તો પણ સ્ફુટ રસ પ્રાપ્ત થતો ન હોવાથી આ કાવ્ય (પ્રકાર) ‘‘વ્યંગ્યરહિત’' (= અવ્યંગ્ય) કહેવાયો છે. Jain Education International આ રીતે, આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત અલંકારચૂડામણિ નામે કાવ્યાનુશાસન’’ની સ્વોપક્ષવૃત્તિમાં રસ, ભાવ, તેમનો આભાસ (અને) કાવ્યપ્રકાર (વગેરે)ના પ્રતિપાદનરૂપ દ્વિતીય અધ્યાય પૂરો થયો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy