SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાથે) દુખ સબહિ૮ સુખ વિષયકો, કરમ વ્યાધિ પ્રતિકાર; તાકું મનમથ સુખ કહે, ધૂરત જગ0° દુખકાર. પર | વિષયનાં સર્વ સુખ તે દુઃખ છે, કર્મરૂપી વ્યાધિના પ્રતીકાર સમા છે, તેને કામદેવ સુખ તરીકે મનાવે છે, ખરેખર ! જગતને દુખ આપનાર તે ધૂર્ત છે. પર ઠગે કેમકે સુખ ગિને, પાઈ વિષયકે ભીખ; સહજ રાજ પાવત નહીં'', લગી ન સદગુરૂ સીખ. ૨૩ વિષયોની ભીખ પ્રાપ્ત કરીને તેને સુખ મનાવતે કામ લેકેને ઠગે છે, છતાં મૂખે મનુષ્ય પિતાના આંતરિક રાજ્યને પ્રાપ્ત કરતા નથી અને તેમને સદ્દગુરુની શિખામણું પણ લાગતી નથી. ૫૩ અપ્રમાદ પવિ દંડથિ, કરી૧૪ મેહ ચકચૂર જ્ઞાની આતમપદ લહૈ, ચિદાનંદ ભરપૂર. ૫૪ જ્ઞાની પુરુષ પ્રમાદત્યાગરૂપી વાડથી મોહને ચકચૂર કરી નાખી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મેક્ષને) પ્રાપ્ત કરે છે, ૫૪ ૯૮ સબહી. J. ૯૯ કહિ. J, ૧૦૦ ધૂત જગત. M. ૧૦૧ નહિ M. ૧૦૨ શાખ. M. ૧૦૩ દંડળે. M. ૧૦૪ કરે. ઈ. ૧૦૫ ચકચુર, M, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy