________________
સમતાશતક ( સાથ )
હુહા ! મેહકી વાસના, મુકુ૧૪ ભી પ્રતિકૂલ, યા કેવલ તઅધતા, અહ‘કારકી મૂલ. ૧૧
ખેદની વાત છે, કે મેહની વાસના પડિતજનને પણ પ્રતિકૂલ માગે લઈ ય છે, મેાહના યાગે જ્ઞાન પણ તેમને અધ કરે છે અને અહંકાર વધારનારૂ થાય છે. ૧૧
મેાહ તિમિર મનમે‘પ ગિ' (ગે), યાકે ઉદય અછેહ; અધકાર પરિનામ હૈ, શ્રુતકે નામે૧૧ તેહ, ૧૨
જેના ઉદય થતાં મનમાં,મેહરૂપી અંધકાર જાગે તે શ્રુત નથી પશુ શ્રુતના નામે અધકારને પરિણામ છે. ૧૨
૧૪ ક્ષુબ્ધકુ', J. ૧૫ મનિમ'. J, ૧૬ નામિ. ઈ. * સરખાવે:
૫
तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥
જે ઉદય પામતાં રાગને સમૂહ ખીલી ઉઠે તે જ્ઞાન જ હાઇ શકતું નથી. સૂર્યના કિરણેા પ્રકાશી ઉર્ફે અને અંધકાર રહે એ ખની શકે ખર્′′ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org