SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે રાગ, દ્વેષજનિત અનેક વિષમતાઓ છે. તેને જે મન ગ્રહણ ન કરે તે સમત્વપ્રતિષ્ઠિત કહેવાય. આત્મરમણતા સંપન્ન આ ગુપ્ત મનની ત્રીજી અવસ્થા છે. આમાં ચેતના સિવાય કઈ બાહા આલંબન હેતું નથી, મન આત્મામાં વિલીન થઈ જાય છે. તે કષાયથી મુક્ત થઈને શુદ્ધોપયોગ-શુદ્ધ ચેતનામાં પરિણત થઈ જાય છે. એમ પણ કહી શકાય કે આવી વ્યક્તિને શુદ્ધ ચેતના સિવાય બીજા કશાનું ય અરિતત્વ રહેતું નથી. ૧૪. આત્માનું નિગૂઢત–પરમસામ્ય, આત્માનું જે નિગૂઢતત્વ કે જે પરથી પણ પર છે તે આ સમતા જ છે. માટે અધ્યાત્મ બોધની કૃપાથી સમતાને પ્રાપ્ત કરવામાં જ પરિપૂર્ણ યત્ન કરે જેઈએ. ૧૫. સામ્ય-સમતા-શમ એ તત્ત્વ છે. શમ અથવા ઉપશમ ખરેખર શ્રમણ ધર્મનું તાવિક રહસ્ય છે. કહ્યું છે કેउवसमसारं खु सामण्णं । કપત્ર વ્યા. ૯ આ પ્રકારે સામ્યશતક અથવા સમતાશતક એ શ્રમણ ધર્મની યશગાથા છે. તે અનેક વિચાર- ૨થી ખચિત-ભરેલા છે. આભાર દર્શન–. નમસ્કાર મહામંત્ર પાસક, પરમ પૂજ્ય શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણાથી આ ગ્રંથયુગલનું સંપાદન અમે પાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy