SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ૮. સમતાની પરાકાષ્ઠા અને સામર્થ્યોગ. એક આત્મા નિત્ય છે અને તે બીજા આત્માઓથી સદા ભિન્ન તે છે જ પણ તે પિતાના જ્ઞાનાદિ ગુણોથી પણ અભિન્ન છે, કૂટસ્થ છે. આવા સ્વરૂપે થતા આત્મા અંગેના ચિતનથી જેનું મન આ મસ્મરણતાવાળું બન્યું હોય તેની સમતા સાચેજ પરાકાષ્ટાને પામેલી છે. શાસ્ત્રની પ્રવૃત્તિ તે માત્ર દિશાસૂચન કરી દે, આંગળી ચીંધીને રસ્તો બતાવી દે. તેથી આગળ તે ન વધે, પછી સિદ્ધિપદ તે સમતાને સ્વાનુભવરૂપ સામગ જ પ્રાપ્ત કરી આપે. ૯. મન:શુદ્ધિ- એ જ સામ્યવસ્થા. સામ્યવસ્થા જ વાસ્તવિક રીતે મન શુદ્ધિ છે. સામાયિકને પણ આ અર્થ છે. સાધુજીવન એક પ્રકારનું સામાયિક જ છે. તે પણ તેમાં સામ્યની વિશેષ સાધનાની અપેક્ષા રહે છે. આ કારણે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કહે છે કે નુત્ત રાખ્યમુપૈતિ ચોf” યોગીજન (શ્રમણ-સાધુ) વિશેષ સામ્યને અનુભવ કરે છે. ૧૦. માનસિક સમાધિ. વિષમતાના અનેક હેતુ છે. સુખ-દુઃખ, માનાપમાન, સંગ-વિયેગ વગેરે વગેરે. જ્યાં સુધી આ પ્રમાણે દ્વન્દ્રના માપદંડ રખાય ત્યાં સુધી જાત જાતના નાનામોટા વિગ્રહ થવાના જ. આ માપદંડ બદલાય ત્યારે માનસિક સમાધિ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy