SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ H પ્રશ્ન-અરિહંતનાં ચૈત્ય શેનાં મનાવવામાં આવે છે? ઉત્તર્—અરિહંતનાં ચૈત્ય રત્ન, સુવણુ, પાષાણુ વગેરેનાં બનાવવામાં આવે છે. તે દેખાવમાં ઘણાં સુંદર હોય છે. પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા થી ઢાય છે ? ઉત્તર—અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા એ હાય છે કે તેનુ" મુખકમલ પ્રસન્ન હેાય છે, તેના ચક્ષુએમાં શાંતરસ ભરેલા હ્રાય છે, તેના હાથમાં કાઈ જાતનાં શસ્ત્ર-અસ્ર હૈાતાં નથી, એટલે તે વીતરાગતાનું અપૂર્વ દૃશ્ય ખડુ કરે છે. પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યાની ઉપાસના કેવી રીતે કરવામાં આવે છે ઉત્તર—અરિહંતનાં ચૈત્યાની ઉપાસના અંગપૂજન, અગ્નપૂજા અને ભાવપૂજાવડે કરવામાં આવે છે. પ્રશ્ન—અંગપૂજા ીને કહેવાય ? ઉત્તર—જલ, ચંદન, પુષ્પ વગેરે વડે અરિહંતનાં અગાનું પૂજન કરવું, તેને અંગપૂજા કહેવાય. પ્રશ્ન—અમ્રપૂજા કોને કહેવાય ? ઉત્તર—અરિહંતનાં ચૈત્ય આગળ ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફૂલ વગેરે મૂકવાં, તેને અત્રપૂજા કહેવાય. પ્રશ્ન—ભાવપૂજાને કહેવાય ? ઉત્તર—અરિહંત ભગવંતની સ્તુતિ-સ્તવના કરવી તથા તેમનું યાન ધરવું, તેને ભાવપૂજા કહેવાય. પ્રશ્ન-અરિહુ ત ભગવંતનું ધ્યાન શી રીતે ધરાય ? ઉત્તર- તે માટે ખાસ કાયાસ કરવામાં આવે છે અને તેમાં અરિવંત ભગવંતનાં ચૈત્યનું માલંબન (ટેક) લેવામાં આવે છે. પ્રશ્ન—આલમન લેવાનુ કારણ શું ! ઉત્તર—આલ અન લેવાથી મન તેના પર સ્થિર થાય છે. જો માલઅન ન લઈએ તે મન તેના પર સ્થિર થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy