SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ ધિઈએ-વૃતિવડે, ચિત્તની સ્વ. | વઢમાણુએ વૃદ્ધિ પામતી, સ્થતા વડે. વધતી જતી. ધારણાએ-ગુણોને યાદ રાખવા વડે, ધારણવડે. આપતાએ-વારંવાર ચિંતન ઠામિ કાઉસ્સગ્ન-કાયોત્સર્ગમાં કરવાવડે, અને પ્રેક્ષાવડે. | સ્થિર થાઉં છું. અર્થસંકલના અર્હત્ પ્રતિમાઓનાં આલંબનવડે કાત્સર્ગ કરવા ઈચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બંધિના લાભનું નિમિત્ત લઈને તથા મેલનું નિમિત્ત લઈને વધતી જતી ઈચ્છાવડે, વધતી જતી સમજણવડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતાવડે, વધતી જતી ધારણુવડે અને વધતી જતી અનુપ્રેક્ષાવડે હું કાયેત્સર્ગમાં સ્થિર થાઉં છું. સૂત્રપરિચય આ સૂત્રમાં અરિહંતનાં ચિને (સ્થાપના જિનેને ) કાયોત્સર્ગ વડે વંદનાદિ કરવાને વિધિ બતાવે છે, તેથી એ ચૈત્યસ્તવ” કહેવાય છે. પ્રશ્નચૈત્ય એટલે ? ઉત્તર–ચય એટલે બિંબ, મૂર્તિ કે પ્રતિમા. જિનમંદિરને પણ ચિત્ય કહેવામાં આવે છે. પ્રશ્ન–ચત્ય કેનાં બનાવવામાં આવે છે? ઉત્તર –ચય અરિહંત ભગવંતનાં બનાવવામાં આવે છે, કારણ કે મુખ્ય ઉપાસના-આરાધના તેમની જ કરવાની હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy