SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઉત્તર—સદ્ગુરુ પાંચ મહાવ્રતાનું ખરાખર પાલન કરે. જેમ કે— (૧) મન, વચન, કાયાથી કાઈ પ્રાણીની હિંસા કરે નહિ. (ર) મન, વચન, કાયાથી અસત્ય મેલે નહિ. (૩) મન, વચન, કાયાથી ન દીધેલુ' લે નહિ. (૪) મન, વચન, કાયાથી મૈથુન સેવે નહિ. (૫) મન, વચન, કાયાથી પરિગ્રહ રાખે નહિ. પ્રશ્ન—વળી ખીજાં લક્ષણે શુ* હ્રાય ? ઉત્તર—સદ્ગુરુ પાંચ આચારાનું પાલન કરે, જેમ કે— (૧) જ્ઞાનાચાર પાળે. (૨) દનાચાર પાળે. (૩) ચારિત્રાચાર પાળે. (૪) તપાચાર પાળે. (૫) વીચાર પાળે. પ્રશ્ન~વળી બીજા લક્ષણા થ્રુ હાય ! ઉત્તર—સદ્ગુરુ પાંચ સમિતિએ અને ત્રણ ત્રુપ્તિઓનુ પાલન કરે. જેમ કે (૧) ચાલવામાં સાવધાની રાખે. (૨) ખેલવામાં સાવધાની રાખે. (૩) આહાર પાણી મેળવવામાં સાવધાની રાખે. (૪) વસ્ત્ર, પાત્ર લેવા-મૂકવામાં સાવધાની રાખે. (૫) મૂત્ર–પુરીષ વગેરે પરાવવામાં સાવધાની રાખે. અને (૧) મન પર પૂરેપૂરી કાબૂ રાખે. (૨) વચન પર પૂરેપૂરા કાબૂ રાખે. (૩) કાયા પર પૂરેપૂરા કાબૂ રાખે. આ પ્રકારે છત્રીશ લક્ષણેાથી સદ્ગુરુ પરખાય અને તેમનાં ચરણની સેવા કરતાં જન્મ સફળ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy