________________
(૨૫) કેવલજ્ઞાન દિવાકર, બહુ કેવળી ભગવાન; વળી મુનિવર મહા સંજમી, શુદ્ધ ચરણ
. ગુણવાન. ૧૫૫ એહવા ઉત્તમ ક્ષેત્રમાં, જે હેય મારે વાસ; તો પ્રભુ ચરણ કમલ વિશે, નિશદિન કરૂં
નિવાસ. ૧૫૬ અતિ ભક્તિ બહુમાનથી, પૂછ પદ અરવિંદ; શ્રવણ કરૂં જિનવર ગિરા, સાવધાન ગત
કંદ૧૫૭ સમવસરણ સુરવર રચે, રતન સિંહાસન સાર; બેઠા પ્રબુ તસ ઉપરે, ચેત્રીશ અતિશય
ધાર. ૧૫૮ વાણી ગુણ પાંત્રીશ કરી, વરસે અમૃતધાર; તે નિસણું રૂદ ધરી, પામું ભવજલપોર ૧૫૦ નિવિડ કર્મ મહારગ જે, તિણકે ફેડણહાર, પરમ રસાયણ જિનગિરા, પાન કરૂં અતિ
યાર, ૧૬૦
Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org