________________
સ્વરાય જ્ઞાન
सघन अघन दिन रयणी कही, ताका अनुभव यामें लही । निरउपाधि एकांते स्थान, तिहां होय ए आतमध्यान ॥ ८१ ॥
મેઘવાળા અને મેઘ વિનાના દિવસ તથા મેઘવાળી અને મેઘ વિનાની રાત આદિનો અનુભવ આ(યોગ-દૃષ્ટિઓના ભેદ સમજવા)માં મેળવે અને ઉપાધિ વિનાનું એકાન્ત સ્થાન હોય ત્યાં આ ‘આત્મ-ધ્યાન’ કરવું. (૮૧) अल्प आहार निद्रा वश करे, हित सनेह जगथी परिहरे । लोकलाज नवि करे लिगार, एक प्रीत प्रभुथी चित्त धार ॥ ८२ ॥
(આવું ‘આત્મ-ધ્યાન’ કરનારા યોગી) આહાર અલ્પ કરે, નિદ્રાને કાબૂમાં રાખે, જગતના લાકેથી પોતાનું હિત સધાશે– એમ માની કરવામાં આવતા સ્નેહને ત્યાગ કરે, લગાર પણ લોક-લાજ ન રાખે, માત્ર એક પ્રભુથી જ પ્રેમને ચિત્તમાં ધારણ કરે, (૮૨)
आशा एक मोक्षकी होय, बीजी दुविधा नवि चित्त कोय |
'
ध्यान जोग्य जाणो ते जीव, जे भवदुःखथी डरते सदीव ॥ ८३ ॥ (જેને) આશા એક મોક્ષની જ હાય, બીજી કોઈ જ દ્વિધા મનમાં ન હોય; એવા આત્માને જ ધ્યાન માટે ચૈાગ્ય જાણા કે જે સંસારનાં દુઃખાથી સદૈવ ડરતા હાય, (૮૩)
परनिंदा मुखी नवि करे, स्वनिंदा सुणी शमता धरे ।
करे सहु विकथा परिहार, रोके कर्म आगमन धारें * ॥ ८४ ॥
? સકત V I ૨ દ્વાર V |
+ સરખાવાઃ- સમેત્રાડમેધરાવ્યા, સપ્રાદ્યર્માવિવત્ ।
ર૧
.
બોધદષ્ટિહિ જ્ઞેયા, મિથ્યાદર્શીતરાશ્રયા ॥ ૨૨ ॥ ['યોગદષ્ટિતમુચ્ચય:']
‘વિકથા’= શાસ્ત્રવિરુદ્ધ નિરુપયેાગી વાતે; તેના ચાર પ્રકાર છે : ૧. રાજકથા, ર. દેશકથા, ૩. સ્ત્રીકથા, અને ૪. ભકત( = ભેાજન) કથા.
Jain Education International
* કર્મ આગમન ધાર (દ્વાર) ' અર્થાત્ આશ્રવ-હેતુઓ, તે પાંચ છેઃ ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. પ્રમાદ, ૪. કષાય અને ૫. યાગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org