SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાય જ્ઞાન इंगला पिंगला सुखमना, ये तीनूंके नाम । भिन्न भिन्न अब कहत हूं, ताके गुण अरु धाम ॥ १२ ॥ એ ત્રણ નાડીનાં નામ - ઇંગલા(ઇંડા), પિંગલા અને સુષુમ્જા છે. એ ત્રણેનાં જુદાં જુદાં ગુણ અને સ્થાન હવે હું કહું છું. (૧૨) 19 નાડીના ગુણ તથા ધામ भृकुटी चक्रसं होत हैं, स्वासाको परकास । वंकनालके ढिग थइ, नाभी करत निवास ॥ १३ ॥ બ્રટિ-ચક્ર( આજ્ઞાચક્ર )થી શ્વાસના ઉદ્દભવ થાય છે અને તે વેંકનાલ( બ્રહ્મનાડી )માંથી પસાર થઈ નાભિમાં નિવાસ કરે છે. (૧૩) नाभीतें फुनि संचरत, इंगला पिंगला धाम । दक्षण दिश हैं पिंगला, इंगला नाडी वाम ॥ १४ ॥ તે શ્વાસ નાભિથી પાછા ઇંગલા(ઇડા) અને પિંગલાનાં સ્થાનમાં સંચાર કરે છે. જમણી તરફની નાડી પિંગલા છે અને ડાબી તરફની નાડી તે ઇંગલા(ઇડા) છે. (૧૪) इण दोउंके मध्य में, सुखमन नाडी जोय । सुखमनके परकासमें, स्वर फुनि चालत दोय ।। १५ ।। આ બંનેની મધ્યમાં સુષુમ્હા નાડી છે. સુષુમ્હાના ઉદય વખતે અને નસકેારામાંથી સ્વર(શ્વાસ) ચાલતા હેાય છે. (૧૫) સ્વરોદયની વ્યાખ્યા डाबा स्वर जब चलत हैं, चंद उदय तब जान । जब स्वर चालत जीमणो, उदय होत तब भान ॥ १६ ॥ જ્યારે ડાખા સ્વર ચાલતો હોય ત્યારે ચન્દ્રનાડીના ઉદય જાણવા અને જ્યારે જમણા સ્વર ચાલતા હોય ત્યારે સૂર્યનાડીના ઉદય જાણવા. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy