SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ –: પ્રકાશકીય નિવેદન : ' શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેાશીએ નમસ્કાર મહામત્ર . ઉપર સંશાધન શરૂ કર્યુ. ત્યારે તેઓએ મ ંત્રજાપ અને ધ્યાનના વિષયેામાં ઊંડા અભ્યાસ કર્યાં. સ ંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા કેટલાક ઉલ્લેખામાંથી સ્વાદયવિજ્ઞાનની માહિતી પ્રાપ્ત થઈ. નમસ્કાર—સ્વાધ્યાય સંસ્કૃતવિભાગ'માં સગૃહીત શ્રાદ્ધવિધિ' પ્રકરણાન્તગ ત સદ'માં શ્રાવકે પ્રાતઃકાળે નિદ્રા યાગ ખાદ નાડી-પરીક્ષા અને તત્ત્વ-નિ`ય કરીને ધર્માં ક્રિયા કરવી જોઇએ' એવે નિર્દેશ મળ્યા. નમસ્કાર–સ્વાધ્યાય પ્રાકૃતવિભાગ’માં ‘નમસ્કાર સાર થવષ્ણુ'માં પ’ચપરમેષ્ઠિ–સાધન—વિધિ કાષ્ટક’ આપવામાં આવ્યું છે તેમાં ૫'ચપરમેષ્ઠિ મંત્રજાપ કરવા માટે પ્રત્યેક મંત્ર માટે સુનિશ્ચિત કરવામાં આવેલા સ્વર, તત્ત્વ, મંડળ, દિશા, ગ્રહ, તિથિ વગેરેની વ્યવસ્થિત વિગતા મળી આવી. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાય વિરચિત પ્રાકૃતયાશ્રય કાવ્યની ટીકા, સગð-૮, પૃષ્ઠ : ૨૭૨-૨૭૩ માં સમાલખન'ની વિશિષ્ટ ધ્યાન–પ્રક્રિયા વિશેના વણૅનમાં પ્રાણાયામનું મહત્ત્વ દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે ઃ नाडीपवनसंयोगपरिज्ञानविकलेन बहुक्लिश्यताऽपि योग : साधयितुं न शक्यत इति મા:। ભાવાથ કે નાડી પવન સયાગના પરિજ્ઞાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાના જ્ઞાનથી રહિત પુરુષ ધણા લેશે પણ ચેામ સાધી શકતા નથી. શ્રીશુભચન્દ્રાચાય રચિત ‘ જ્ઞાના'વ'માં પ્રાણાયામના પ્રકરણમાં સ્વરોદય વિજ્ઞાન ઉપર ૧૦૨ શ્ર્લાક પ્રમાણુ વિશદ નિરૂપણુ જોવા મળ્યું. તેમાં જણાવ્યું છે કે શરીરમાં રહેલા પવન મુખ–નાસિકા દ્વારા શ્ર્વાસાવાસમાં જાણી શકાય છે. આ પવન મનની ચંચળતાનું કારણુ છે અને પવનને વશ કરવાથી મન વશમાં આવે છે. તેમાં પ્રાણાયામનાં એ મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy