SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 5/12 ( વ્યાર્ષિક પર્યાયાર્થિક નિવડે ભેદ પ્રધાન ચિંતન ) મૂળઃ– એક ઠામિ પર્યાય અનુસરણ, શ્રુતથી દ્રવ્ય વિષય સંક્રમણ અર્થ વ્યંજન યોગાંતરે થાય, પ્રથમ ભેદ તે ઇમ કહેવાય....૧૨ બે– એ ચ્યાર શુકલધ્યાનના ભેદ તે મળે પ્રથમ બે પાયા દ્રવ્યના જે પર્યાય છઈ તે દ્રવ્ય 2 ના જૂદા પાડ્યા વિના સર્વ પર્યાયનું અનુસરણ સર્વ દ્રવ્યનઇ વિષઈ પ્રવર્તન. શ્રતજ્ઞાનથી દ્રવ્ય-દ્રવ્યનઈ વિષઈ સકલ વિષયનું સંક્રમણ. પદાર્થના વ્યંજક જે ગાંગજી મન, વચન, કાયાદિ રોગ થાઈ તે પ્રથમ ભેદ શુકલધ્યાનને તે કહવાઇ..૧૨ શબ્દાર્થએક કામિ ..... ... ... એક જ દ્રવ્યના સંબંધમાં, પરમાણુ આદિ દ્રવ્યમાં અને પર્યાયાર્થિક નયાએ કરી પૂર્વગત મૃતાનુસારે ચિંતન કરવું તે. શ્રતથી ..... . . . મુતઆધારે, શ્રત જ્ઞાનથી. દ્રવ્ય વિષય સંક્રમણ ... દ્રવ્ય, શબ્દ તથા મન, વચન અને કાયાના યોગાંતરમાં સંક્રમણરૂપ. એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું; મનોયોગથી કાયયોગના ચિંતનમાં અથવા વાનું ચગના ચિંતનમાં, એમ કાયયોગથી મને યોગે વા વાગ્યાને સંક્રમણ કરવું. અર્થ વ્યંજન... ... ... શબ્દ અને અર્થ ગાંતર .... ... ... મન, વચન અને કાયાના યોગોમાં સંક્રમણ પ્રથમ ભેદ .... ..... પૃથફત વિતક સુવિચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy