SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [29]. ઢાળ પ/૧૧ 3. સૂઢમકિય અપ્રતિપાતિ* 4. સમુચ્છિન્નક્રિય-અનિવૃત્તિ 4 જ સૂક્ષ્મક્રિયઅપ્રતિપાતિ– શુકલધ્યાનને આ ત્રીજો પાયો છે. તેને સૂક્ષ્મ-અનિવૃત્તિ પણ કહે છે. જે ધ્યાનમાં આત્મપ્રદેશોની સ્પન્દનારૂપ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિવાળી હોય છે એટલે કે તે સૂકમ ક્રિયા મટીને કદી પણ બાદર ક્રિયા થવાની નથી. ધ્યાન કરનાર કેવલી ભગવાન આત્મવીર્યની અચિન્ય શક્તિવડે આ બાદર ક્રિયા યુગમાં સ્વભાવથી જ રહીને બાદર વચન એગ અને બાદર મને એ બને ભેગને સુકુમ કરતા જાય છે, ઇક્વસ્થને મનની રિથરતા તે ધ્યાન કહેવાય જ્યારે કેવલી ભગવંતની કાયાની સ્થિરતા તે દયાન છે. કેવલ કાયયોગીને આ શુકલધ્યાન હેય. * સમુછિન્નક્રિયઅનિવૃત્તિ-શુકલધ્યાનનો આ ચોથે પાયો છે. તેને “ઉછિન્નક્રિય-અપ્રતિપાતિ” પણ કહે છે. જે ધ્યાનમાં સુક્ષ્મ વેગાત્મક એટલે સૂક્ષ્મકાગ રૂ૫ ક્રિયા પણ સમુચ્છિન્ન એટલે સર્વથા નિવૃત્ત થઈ છે તે ચોથું શુકલધ્યાન છે, આ ધ્યાનથી અનંતર સમયે મેક્ષ જ થાય છે. 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy