SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (ધર્મધ્યાનના ચાર પાયાનો વિચાર ) મૂળ: આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, ધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ...૯ ટો :- - હવઈ ધર્મધ્યાનના ચાર પાયા કડીઈ છે. આજ્ઞાવિચય 1, અપાયવિચય 2, વિપા. કવિય 3, સંસ્થાનવિચય 4, આજ્ઞા વીતરાગની તેહનું વિચય કહતાં ચિંતન તે આજ્ઞાવિચય . અપાય તે રાગદ્વેષ તેહનું વિઘનરૂપ છઈ તેહનું ચિંતન 2. વિપક તે કર્મના શુભાશુભરૂપ તેહનું ચિંતન 3. સંસ્થાન તે લેક પુરુષાકૃતિ ચિંતનરૂપ છે. તે વિશુદ્ધ લડ્યા તેજ, પદ્મ શુકલરૂપ ભાવ તે આત્મપરિણામની નિર્મળતાઈ જ્ઞાનબધ વીર્યની વિશુદ્ધતાઈ વૈરાગ્ય નિરાશસ પરિણામની વિશુદ્ધિ ધર્મધ્યાન ઉપજઈ...૯ શબ્દાર્થ - વિચય ... ... .... ચિંતન -આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાન વિચય-એ પ્રમાણે ચિંતનના ચાર પ્રકાર. લેયા શુદ્ધ ને ભાવો.. લેગ્યા (પરિણામ) અથવા તેજ, પધ, શુકલરૂપ વિશુદ્ધ ભાવ ( અધ્યવસાય. ) બોધ . .... .... જ્ઞાન બધ જે આત્મપરિણામની નિર્મળતાએ થાય. ( અર્થમાં ઉપયોગ. ) વીય .... .... .... વિશુદ્ધ આત્મવીર્યની ફુરણા વડે. વૈરાગ્ય ... .... .... નિરાશંસ વૃત્તિ. આશંસા કે અપેક્ષારહિત વૃત્તિ. વિશુદ્ધ ... .... ... પરિણામની વિશુદ્ધિ. ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર પાયા કહેવામાં આવે છે. તે આ છે - : ધર્મધ્યાનના ચાર લક્ષણો છેઆજ્ઞાચિ, નિસરુચિ, સૂત્રરુચિ અને ઉપદેશરુચિ. (1) આજ્ઞારુચિ-વીતરાગની આજ્ઞા પ્રત્યે અતિશય અનુરાગ, ભક્તિ અને શ્રદ્ધા ઉત્પન્ન થવી તે. (2) નિસર્ગશચિ-સહજ રવભાવે (જાતિસ્મરણાદિ વડે ) ઉપદેશ વિના શ્રત અને ચારિત્ર– ધમ પર યથાર્થ શ્રદ્ધા થવી. (3) સૂત્રરુચિ-સૂત્ર ( નિગ્રંથ પ્રવચન ) સાંભળવાથી ભણવાની સચ થવી. (4) ઉપદેશરુચિ-ગીતાર્યાદિ મુનિના ઉપદેશને સાંભળવાથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy