SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ત ઢાળ 4/7 ( મંત્રરાજને નાદાનુસંધાન માટે સમુચ્ચાર. ) મૂળઃ– હસ્વ દીર્ઘ લુત વર્ણવિભાગ ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ. ભ...૭ ટો - હસ્વ 1, દીર્ઘ 2, ડુત 3, એ ત્રિણ વર્ણના વિભાગને ઉચ્ચારણ કાલ વિશેષ માત્રાનઈ કહી છઇ. તેહવા દ્વાની પરિણતિ કરતઈ ઘાનના વિભાગ પાઈ. તે માત્રા ફેર ન કરઈ તે હવઈ વચનસિદ્ધિ 1, દીર્ઘ ઈ કાર્ય સિદ્ધિ 2, કુતઈ દરિદ્ર નારાઈ 3, ઈત્યાદિ ગુણ પામી.૭ શબ્દાર્થ - હસ્ત્ર એક માત્રા કાલ તે હસ્વ. દીઘ બે માત્રા કાલ તે દીર્ઘ. . ** . ત્રણ માત્રા કાલ તે તુત. આવી રીતે વર્ણના વિશ્લેષણથી જે ઉચ્ચાર કરવામાં આવે તે સૂક્ષમ, અતિસૂક્ષ્મ અને પર સુધી ઉચ્ચારાય છે. વર્ણવિભાગ . .. વર્ણના વિશ્લેષણથી. પરભાગ... ... ... ગુણોને પરભાગ, પરમ તત્વ. લાવાર્થ :- હૈં અક્ષરનું હસ્ય, દીર્ઘ, કુત, સૂક્ષમ અને અતિસૂક્ષમ એવા પ્રકારના વિભાગ ( ઉચ્ચારણમાં વિશ્લેષણ ) સહિત જો ધ્યાન કરવામાં આવે તે તે પરમ તત્વને પ્રકટ કરનારું થાય છે. હસ્વ માત્રાનું યથાર્થ ધ્યાન સિદ્ધ થતાં વચનસિદ્ધિ, દીર્ધ માત્રાથી કાર્યસિદ્ધિ અને સ્કુલ માત્રાથી દારિદ્રય નાશ પ્રાપ્ત થાય છે+....૭ * માત્રા શ્રાવણ:- સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુવૃત્તિ, સૂત્ર 1-1-5 ની વૃત્તિ. + સરખાવો H हस्वा दहति पापानि दीर्घः संपत्प्रदोऽव्ययः / अर्धमात्रासमायुक्तः प्रणव मोक्षदायकः // 17 // हस्वदीर्घप्लुतया प्रणवजपफलमाह-हस्व इति / " यदि हो भवति सर्व पाप्मानं दहति अमृतत्वं च गच्छति / यदि दीर्घा भवति महतीं श्रियमाप्नोति अमृतत्वं च गच्छति / यदि प्लुतो भवति ज्ञानवान् भवति અમૃતવં નરછત્તિ " ટુતિ થતઃ + 17 | –ધ્યાનબિન્દ્રપનિષ-યોગ ઊપનિષદ્ પૃ. 190-191 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy