SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [14] ઢાળ 4/3 3 = 35 = ૩પનેરૂ વા, ગરિ + ગાય = ચરિચ = સાવરિત = વિરૂ વા; સદારિદ્વાળ = સર્વસિદ્ધ = પુરૂ વા. આ પ્રકારે ત્રિપદી પાંચ પદના વર્ષોમાં વિપ્રકીર્ણક્ષરથી અને સંકેતથી અતિભારણાના પાંચ વર્ણને વિચાર વિદર્ભિત છે. એ પદે રિ–ચાર-=વ-સર-સિદ્ધાર્થ મલ્થ ગાગાસાનું ધ્યાન કરતાં અઢાર દે (જે અહીં ટબામાં તથા શબ્દાર્થમાં દર્શાવ્યા છે તે) તેમજ અઢાર પાપસ્થાનકે ટળે છે અને તે ટળતાં અઢાર ગુણે ઉપસ્થિત થાય છે તે ગ્રહણ કરવા. સત્તર ગુણે બીજી કડીમાં દર્શાવ્યા છે. આ પ્રકારે સઘળા મળી સમુદાયથી પાંત્રીસ ગુણને અને પ્રકારાન્તરથી પાંચ દલને એટલે કે નમસ્કારના પાંચ પદના પાંત્રીસ વર્ણને વિચાર જાણ..૩ नमस्कार निष्पन्न त्रिपदी तथा बीजपंचक ध्यानयंत्र * પાપરથાનકે આ પ્રમાણે (1) પ્રાણાતિપાત, (2) મૃષાવાદ, (3) અદત્તાદાન, (4) મિથુન, (5) પરિગ્રહ, (6) ક્રોધ, (7) માન, (8) માયા, (9) લેભ, (10) રાગ, (11) ઠેષ, (12) કલહ, (13) અભ્યાખ્યાન, (14) પશુન્ય, (15) રતિ-અરતિ, (16) પર પરિવાદ, (17) માયામૃષાવાદ અને (18) મિથ્યાત્વશલ્ય. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy