________________ ઢાળ 4/3 ( ત્રિપદી પાંચ વર્ણમાં પાંચ વર્ણના ફેલાવાને વિચાર ) મૂળ - ત્રિપદી પણ પણ વર્ણ વિચાર, એ યાતાં ટલે દોષ અઢાર ભ...૩ ટઃ ત્રિપદીનાં પાંચ વર્ણ-શનિ-કાર--Hદવ-સિદ્ધાળ” ત્રિપદ તથા ત્રિપદ મળે પંચ વર્ણના વિચાર “સિગાવવા”ના ફઇલાવ થઈ. એ પદ થાતાં હુતા દેષ અઢાર તથા અઢાર પાપ સ્થાનાદિક ટઈ. અંતરાય પ, હાસ્યાદિક 6, એવં 11, કામ 12, મિથ્યાત 13, અજ્ઞાન 14, નિદ્રા 15, અવિરતિ 16, રાગ 17, દ્વેષ 18 દેષ ટલઈ. એવં સમુદાઇ 35 ગુણ પ્રકારોતરઈ પાંચ દલને વિચાર જાણ...૩ શબ્દાર્થ - ત્રિપદી પણ પશુવણે વિચાર .. ... ત્રિપદીના પાંચ વર્ણ– 1 કરિ, 2 સાય, 3 33, 4 સવ, અને 5 સિદ્ધાળ, તે મધ્યે પાંચ વર્ણ સિબારસને વિચાર. દોષ અઢાર .... ... અઢાર દે (1) દાનાંતરાય, (2) લાભાંતરાય, (3) ભેગાં. તરાય, (4) ઉપભેગાંતરાય, (5) વીર્યાતરાય, (6) હાસ્ય, (7) રતિ, (8) અરતિ, (9) ભય, (10) શેક, (11) જુગુપ્સા, (12) કામ, (13) મિથ્યાત્વ, (14) અજ્ઞાન, (15) નિદ્રા, (16) અવિરતિ, (17) રાગ અને (18) શ્રેષ-આ અઢાર દે છે. ત્રિપદી * * * લવજો વા, વિમે વા, ધુવે વા–આ ત્રણ પદોની તસ્વરૂપે વાચના ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ તેમના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને આપેલી હોવાથી તે ત્રિપદી રૂપે વિખ્યાત છે. ભાવાર્થ - " ત્રિપદીનાં પાંચ વર્ણ છે - (1) ગરિ, (2) ગાય, (3) લવ, (4) સદવ અને (5) સિદ્ધાળં. તથા ત્રિપદી મધ્યે પાંચ વર્ણ સિગારાના વિચારને એટલે કે નમસ્કારનાં પાંચ પદેના પદાર્થને વિસ્તાર છે. તે વિસ્તાર આ પ્રકારે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org