SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 3/18 ( આત્મરાજની શુચિ ) મૂળ:~ ઇંદ્રિય મલ આલવાલ જબાલ ન ભેગર્વે રે, કિં જ, આતમરાજ મરાલ તે અશુચિ ન સંભ રે, કિં અo; પરથી ભય નવિ પામેં આતમને બલેં રે, કિં આ૦, દુર્ગાનાદિક પ્રેત તેહને નવિ છલેં રે, કિં તે..૧૮ ટબો તિવારઈ યદ્યપિ શુદ્ધાતમ નથી થયો, તેહી પણિ ઈદ્રિયના મલરૂપ જે આલવાલ કહતાં નીક, તેહને જંબાલ-કાદવ તે ભેગવઈ નહીં આતમ રાજારૂપ રાજહંસ તે અશુચિ પંકનો સંભવ ન કરાઈ. શિવકુમારાદિકની પરઈ પરમહાદિક વયરી થકી તે ભય ન પામઈ. અગજેયપણે વરતે, પિતાને બલઈ કોઈનું સહાય ન વાંછ. તેને આરૌદ્રાદિક દુર્વાનરૂપ પ્રેતડાં નવિ છલઈ કેાઈના દંભ પ્રપંચ દેખી નઇ વંચાઈ નહી...૧૮ શબ્દાર્થ - આલવાલ .... ... નીક. જિબાલ *** .. કાદવ, મરાલ .... ..... રાજહંસ. અશુચિ ... ... પંક, કાદવ, પર ... ... .. મહાદિ વેરી. દુનાદિક પ્રેત . દુર્ધાનરૂપ ભૂતડાં. છેલે .... ........ વંચિત કરે, ચલિત કરે, છેતરે. ભાવાર્થ - આ પ્રમાણે ભાવથી આશોમાં પરિવર્તન કરવાથી જે કે સાધક આત્મા શુદ્ધ ન થયે હેય છતાં ઈન્દ્રિયના મળરૂપ નીકને કાદવને ભગવાને પ્રસંગ ઓછો થાય છે અને આત્મા રૂપી રાજહંસને તે કાદવની અશુચિ સંભવે નહિં. શિવકુમાર વગેરેની * શ્રેષ્ઠિપુત્ર શિવકુમારની કથા માટે જુઓ નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ. પૃ. 325 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy